
વિચારે તે બોલે, બોલે તે કરે આનો અર્થ થયો એકરૂપતા. સેવામાં સ્થિર અને સમાજની એકતામાં પ્રવૃત્તિશીલ વિકેશ વણઝારા એ મલાવીના આર્થિક પાટનગર શા બ્લેન્ટાયર શહેરના...
નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...
કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...
વિચારે તે બોલે, બોલે તે કરે આનો અર્થ થયો એકરૂપતા. સેવામાં સ્થિર અને સમાજની એકતામાં પ્રવૃત્તિશીલ વિકેશ વણઝારા એ મલાવીના આર્થિક પાટનગર શા બ્લેન્ટાયર શહેરના...
મારા માટે ગત મહિનો યાત્રાઓ સંદર્ભે ભારે વ્યસ્ત બની રહ્યો હતો. લગભગ ૪૦ વર્ષ કરતાં વધુ સમયથી હું પ્રવચનો, અંતિમસંસ્કારની પ્રાર્થના અને ઉપદેશો, આધ્યાત્મિક...
ટપાલ ટિકિટો જે તે દેશના ઈતિહાસનું નિરુપણ કરે છે અને તે દેશમાં થયેલા ફેરફારને પણ દર્શાવે છે. તેવી ટપાલ ટિકિટોનો સંગ્રહ કોઈ દેશમાં કેવા પરિવર્તનો થયા તેનો...
અમેરિકાના વર્જિનિયાના બ્રિસ્ટોલની અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતી હેલીએ ગુજરાતીઓના ગૌરવમાં વધારો કર્યો છે. હજી હમણાં સ્વીટ સિક્સટીન જેનું ઊજવાયું તેવી હેલી...
ચાર દાયકા કરતા અગાઉના સમયમાં મહત્ત્વાકાંક્ષી લોકોના એક જૂથે યુકેમાં વસતા સાઉથ એશિયન સમુદાયની ઓળખ ઉભી કરવા અને તેનો અવાજ ઉઠાવવા માટે હાથ મીલાવ્યા. તેમનું...
સાડા પાંચ દસકાનો ન્યૂ યોર્કનિવાસ પણ જેના ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના લગાવને લેશમાત્ર લૂણો નથી લગાડી શક્યો તે સેવાભાવી, નિર્લોભી અને પ્રવૃત્તિરત મહિલા છે...
જો તમે માથાનાં અસહ્ય દુઃખાવા એટલે કે માઈગ્રેનથી પીડાતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હળદરનો નિયમિત ઉપયોગ કરીને તમે માઈગ્રેનથી મુક્તિ મેળવી શકો છો....
કોલકાતામાં ચાના વેપારી જયંતિલાલને શાળાના આચાર્યે કહ્યું, ‘માફ કરજો! નલિનને એસ.એસ.સી.ની પરીક્ષામાં બેસવાનું ફોર્મ પ્રીલીમિનરી પરીક્ષામાં નાપાસ થયો છે માટે...
મોતીચંદ શેઠ સત્કાર્યના સારથિ પણ યશ લેવામાં પાછળ. કીર્તિદાનમાં એમને રસ નહીં. મુંબઈમાં પાંજરાપોળ કરવામાં અને એના કાયમી નિભાવ ખર્ચની ગોઠવણમાં એ આગેવાન હતા,...
મોતીચંદ શેઠના પિતા અમીચંદ અને દાદા સાંકળચંદ સોજિત્રા વતન છોડીને અમીચંદ ખંભાત બંદરે પહોંચ્યા. ખંભાતમાં મજૂરી કરવા કરતાં મુંબઈમાં સારી તક મળશે એમ ધારીને...