
એક જ નગરમાં જન્મેલી બે પ્રામાણિક વ્યક્તિ. પ્રામાણિકતામાં બંને સરખા. આ નગર તે ગુજરાતનું દાહોદ. તેમાં એક વ્યક્તિ તે સમ્રાટ ઔરંગઝેબ અને તેના પછી ૩૧૮ વર્ષે...
પુસ્તકનું નામ છે ‘મહાબત આલ્બમ’. લેખક જી.એ. શેખ. પોરબંદરના વિકટોરિયા જયુબિલી મદરેસાના પ્રિન્સિપાલ અને પછી માનબખ્ત ઓર્ફાનેજ - જૂનાગઢના સુપરિન્ટેન્ડેન્ટ. પુસ્તક પ્રકાશનનું વર્ષ 1936નું. એંસીથી વધુ વર્ષ, એટલે કે ભારતની આઝાદી પૂર્વે અગિયાર વર્ષે...
લગ્નના મામલે આજકાલ સંગીત સંધ્યાનું વજન એટલું વધી ગયું છે કે એને મુખ્ય જમણવાર પહેલાંનું ‘ફરસાણ’ કહી શકાય - જેનો સ્વાદ જ બધાને મોઢે પાણી લાવી દે! લગ્નના દિવસે તો વર-કન્યાનું કામ મોટે ભાગે તેમનાં માવતર અને વેવાઈઓને સોંપાઈ જાય, બાકી બધા તો ‘સાત...

એક જ નગરમાં જન્મેલી બે પ્રામાણિક વ્યક્તિ. પ્રામાણિકતામાં બંને સરખા. આ નગર તે ગુજરાતનું દાહોદ. તેમાં એક વ્યક્તિ તે સમ્રાટ ઔરંગઝેબ અને તેના પછી ૩૧૮ વર્ષે...

ભારતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો હતો ત્યારે સહુ કોઇના મોઢે એક જ સવાલ હતોઃ ૧૭મી લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ, કોંગ્રેસ કે મહાગઠબંધનમાંથી કોનું...

અમેરિકામાં ન્યૂ જર્સી રાજ્યમાં ગુજરાતીઓની બોલબાલા પણ રોટરી ક્લબમાં ત્યારે ગુજરાતી ભાગ્યે જ દેખાય. હોય તો પણ હોદ્દા પર ન હોય ત્યારે ૧૯૯૫-૯૬માં શિકાકસ રોટરીમાં...

સંખ્યાબંધ દેશોમાં હિંદુઓ વસે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ ધર્મનો જ એક ફાંટો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ જુદા જુદા ફાંટા છે. આમાંનો એક છે બીએપીએસ. યોગીબાપા...

ભારતમાં ૧૭મી લોકસભાની ચૂંટણી ખરા અર્થમાં ભગીરથ કાર્ય છે. આ ચૂંટણીમાં ૯૦૦ મિલિયન (યુએસએ, કેનેડા, તમામ ૨૯ ઈયુ દેશો અને જાપાન તેમજ કેરેબિયન, સેન્ટ્રલ અમેરિકા...

રમઝાન મુસલમાનોના હિજરી પંચાગ વર્ષનો નવમો માસ છે. એ ૨૯ કે ૩૦ દિવસનો હોઈ શકે છે. ચંદ્રદર્શન ઉપર દિવસોની ગણત્રી કરવામાં આવે છે. સમગ્ર માસ દરમિયાન રોઝા (ઉપવાસ)...

વિશ્વના અનેક દેશોની મુલાકાત લઈને ત્યાંના ગુજરાતીઓની પ્રવૃત્તિ અને સંસ્કૃતિ ટકાવવાના પ્રયાસો મેં જોયા અને જાણ્યા છે પણ દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં ત્યાંનાં...

સેવાની લગન ના હોત તો એ વ્યક્તિ આજે ગુજરાતમાં અને દેશમાં અગ્રગણ્ય ઉદ્યોગપતિ હોત. ગજબની આવડત, સૂઝ અને ક્ષમતા ધરાવતી એ વ્યક્તિની એક જ ધખના. આ ધખના તે વતન...

સુજ્ઞ વાચક મિત્રો, આ સપ્તાહે ‘જીવંત પંથ’ના સ્થાને મને આ લેખ કંડારવાનો અવસર મળ્યો છે. શુક્રવાર ૧૯ એપ્રિલ ૨૦૧૯ - ચૈત્રી પૂનમના પવિત્ર દિને મને ખબર મળ્યા...

ભારતમાં ભ્રષ્ટાચારના ભોરીંગ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જંગે ચઢ્યા છે. ભૂતકાળમાં સરકારી અમલદારો અને રાજકીય નેતાઓના ગોટાળા અદાલતે અને છાપે ચઢ્યા છે છતાં...