માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમદને બિઝનેસ ભૂષણ 2026 સન્માન

જ્વેલરી સેક્ટરમાં મોખરાનું સ્થાન ધરાવતા માલાબાર ગ્રૂપના ચેરમેન એમ.પી. અહેમદને બિઝનેસ ભૂષણ 2026 એવોર્ડથી સન્માનિત કરાયા છે. રિટેલ જ્વેલરી ક્ષેત્રે ક્રાંતિકારી યોગદાન અને સામાજિક વિકાસ પ્રત્યે અપ્રતિમ પ્રતિબદ્ધતા બદલ તેમને આ સન્માન એનાયત થયું...

રિલાયન્સ-અમેરિકાની 300 બિલિયન ડોલરની ડીલ કઇ રીતે સાકાર થશે?

અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.

બ્રિટનની ત્રીજી સૌથી મોટી ફાર્મસી ચેઈન વેલ ફાર્મસીના ૫૬ વર્ષીય ચીફ એક્ઝિક્યુટિવ જહોન નુટ્ટલે જણાવ્યું હતું કે કંપનીએ સરકારની સલાહ વિરુદ્ધ જઈને અવરોધરૂપ...

ન્યાય માટે લડવું અને તે પણ અન્ય દેશની સરકાર સામે અને તેમાં પણ જટિલમાં જટિલ કાનૂની લડાઈમાં વિજય હાંસલ કરવો તે વિશિષ્ટ સિદ્ધિ કહેવાય. આ વાત હાલ લંડનમાં રહેતા...

યુકેમાં રોજગારીમાં જોડાયેલા લોકોની સંખ્યા વિક્રમી ૩૨.૮૧ મિલિયનના આંકડે પહોંચી છે. એપ્રિલ અને જૂનના ત્રણ મહિનાઓ વચ્ચે નોકરીધંધામાં જોડાયેલા લોકોની સંખ્યામાં...

બ્રેક્ઝિટ સેક્રેટરી સ્ટીફન બર્કલેએ આખરે બ્રિટનની ઈયુમાંથી બહાર નીકળવાની બ્રેક્ઝિટ પ્રક્રિયાના આરંભ માટેના સત્તાવાર આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે, જેના...

જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર થતાં જ અનેક વ્યવસાયો તેમજ મૂડીરોકાણ માટે અઢળક તકો ઉપલબ્ધ થઈ છે. આવા સમયે વિશ્વખ્યાત ટેસ્ટ ઓફ ઇન્ડિયા ‘અમૂલ’ બ્રાન્ડે...

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી ૩૭૦ કલમને નાબૂદ કરાતાં ગિન્નાયેલા પાકિસ્તાને ભારત સાથે રાજદ્વારી સંબંધોની સાથે વ્યાપાર સંબંધ પણ કાપી નાંખતા ભારતથી પાકિસ્તાન...

પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદી સામે કાયદાનો સકંજો દિન-પ્રતિદિન મજબૂત બની રહ્યો છે....

ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા વિદેશી મૂડીરોકાણનો તખતો તૈયાર થઇ ગયો છે. ૧૫ બિલિયન ડોલરનું આ જંગી મૂડીરોકાણ દેશના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સના માધ્યમથી...

યુકે બ્રેક્ઝિટ પછી અલગ થાય તે અગાઉ જ યુકે ટ્રેન ઓપરેટર્સના જૂથ રેલ ડીલિવરી ગ્રૂપ (RDG) દ્વારા પહેલી જાન્યુઆરી ૨૦૨૦થી ઈન્ટરરેલ અથવા ઈયુરેલ યોજનાનો હિસ્સો...

ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ સરકારી બેન્કોનું પૂરેપૂરું દેવું ચૂકવી દેવાની તૈયારી દર્શાવી છે. માલ્યાએ ટ્વિટ કરીને નિર્મલા સીતારામનના લોકસભાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. માલ્યાએ જણાવ્યું હતું કે આ નિવેદનની ભાવનાને અનુરૂપ ૧૦૦ ટકા સમાધાનની મારી...



to the free, weekly Gujarat Samachar email newsletter