
યુકેને યુરોપિયન સિંગલ માર્કેટની સુવિધા મળતી રહે તે સાથે સાત વર્ષ સુધી ઈમિગ્રેશન પર પ્રતિબંધ લાદી શકે તેવી જોગવાઈ સાથેના ઈયુ સોદાની શક્યતા વધી રહી છે. ડચ...
દિલ્હી હાઈકોર્ટે દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની સંપત્તિ સાથે જોડાયેલા એક મહત્ત્વપૂર્ણ કેસમાં કરિશ્મા કપૂરના સંતાનોને મોટી વચગાળાની રાહત આપી છે. અદાલતે સંજય કપૂરની ત્રીજી પત્ની અને કરિશ્માના સંતાનોની સાવકી માતા પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિઓની...
મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ઈરાન તથા અમેરિકા બંનેની નાકાબંધીથી દુનિયાભરમાં ક્રૂડ ઓઈલના સંકટ વચ્ચે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)એ ‘ઓપેક’ અને ‘ઓપેક’ પ્લસ જૂથમાંથી બહાર નીકળી ગયું છે. અલબત્ત, યુએઈએ મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધના કારણે...

યુકેને યુરોપિયન સિંગલ માર્કેટની સુવિધા મળતી રહે તે સાથે સાત વર્ષ સુધી ઈમિગ્રેશન પર પ્રતિબંધ લાદી શકે તેવી જોગવાઈ સાથેના ઈયુ સોદાની શક્યતા વધી રહી છે. ડચ...

યુકેભરમાં પાંચ પચીસ નહિ પણ પોણા ત્રણસો કરતા વધારે ફાર્મસી ધરાવતા વિખ્યાત ફાર્મસી ચેઇન ‘ડે લુઇશ’ના સ્થાપક અને ફાર્મસી ક્ષેત્ર સહિત ગુજરાતી સમુદાયમાં મોખરાનું...

બ્રિટન ૨૦૧૯માં ઈયુથી છેડો ફાડે તે અગાઉ યુએસ અને ઓસ્ટ્રેલિયા સહિત ૧૨ દેશ સાથે મુક્ત વેપારની સમજૂતીઓ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ વેપાર સમજૂતીઓ બ્રિટિશ અર્થતંત્ર...

ફાયનાન્સિયલ ટેકનોલોજીસ ઇન્ડિયાના ફાઉન્ડર જીજ્ઞેશ શાહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની કલમ ૧૯ હેઠળ તપાસમાં...

બ્રેક્ઝિટની સૌથી ખરાબ અસર લંડન સિટીને થશે તેમ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (BCG) માને છે. બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટરની ૨૦ ટકા એટલે કે ૮૦,૦૦૦ જેટલી નોકરીઓ...

સ્મોલ બિઝનેસીસનો હવાલો સંભાળો મિનિસ્ટર અન્ના સોબ્રીએ ટાટા સ્ટીલનું રાષ્ટ્રીયકરણ થી શકે તેવો નિર્દેશ આપ્યો છે. મહાકાય ભારતીય કંપની દ્વારા વેચાણ માટે મૂકાયેલા...

કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ના પ્રમુખ નૌશાદ ફોર્બસ અને કો-ચેરમેન ફોર્બસ માર્શલના વડપણ હેઠળ હાઈપ્રોફાઈલ સીઈઓ ડેલિગેશન ૫થી ૭ જુલાઈ દરમિયાન યુકેની...
અમેરિકન કંપની માસ્ટર કાર્ડને બ્રિટિશ સરકાર આકરો દંડ કરવાની તૈયારી કરી રહી છે. ક્રેડિટ-ડેબિટ કાર્ડના વપરાશ બદલ ગ્રાહકો પાસેથી ગેરકાયદે ચાર્જ વસુલવાને કારણે માસ્ટર કાર્ડને ૧૯ બિલિયન પાઉન્ડનો દંડ થશે. બ્રિટિશ ફાઈનાન્સિયલ ઓમ્બઝ્ડમેન્ટ અધિકારીએ સરકારને...

બ્રિટનના મલ્ટિ-કલ્ચરલ માહોલમાં ભારતીય ભીંડા ‘એક્ઝોટિક’ શાકભાજી તરીકે વધુને વધુ લોકપ્રિય બની રહ્યાં છે. આ એક એવી ભારતીય શાકભાજી છે કે જેની ભારતમાંથી નિકાસ...
'કથીરમાંથી કંચન' એટલે કે કચરામાંથી સોનુ બનાવવાની આવડત બધામાં નથી હોતી. પરંતુ કહેવાય છે ને કે ગુજરાતીને વેપાર-વણજમાં કોઇ પહોંચી ન શકે. જી હા, અહી વાત કરીએ છીએ મૂળ નવસારી જીલ્લાના ગડતના વતની અને છેલ્લા ૪૦ વર્ષથી લેસ્ટરમાં વસતા પંકજભાઇ પંચોલીની....