
ટેસ્કો બેંકે તેના ૨૦,૦૦૦ ખાતેદારોના ખાતામાંથી રકમની ઉઠાંતરી બાદ કરન્ટ ખાતાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સ્થગિત કરી દીધા છે. ગ્રાહકોએ તેમના ખાતામાંથી મહત્તમ £૬૦૦...
યુકે-ભારત મુક્ત વેપાર કરાર અમલમાં આવતા ગયા બુધવારે વેસ્ટમિન્સ્ટર ખાતે સાંસદોની સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી પીટર કાયલ તેમજ ઇન્ડો-પેસિફિક મંત્રી સીમા મલ્હોત્રા હાજર રહ્યાં હતાં.
ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટેસ્કો બેંકે તેના ૨૦,૦૦૦ ખાતેદારોના ખાતામાંથી રકમની ઉઠાંતરી બાદ કરન્ટ ખાતાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સ્થગિત કરી દીધા છે. ગ્રાહકોએ તેમના ખાતામાંથી મહત્તમ £૬૦૦...

ટાટા ઉદ્યોગ જૂથના ચેરમેન સાયરસ મિસ્ત્રીને પદથી હટાવી દેવાયા બાદ હંગામી ચેરમેન રતન ટાટા યુકેમાં પોર્ટ ટાલ્બોટ સ્ટીલ પ્લાન્ટના ભાવિનો નિર્ણય ચાર સપ્તાહમાં...

યુરોપ સ્નેક્સ અને કોલક ફૂડ સ્નેક્સ લિમિટેડે એકબીજા સાથે સહયોગ કરવાની જાહેરાત કરી છે. યુેકમાં ખાનગી લેબલ બ્રાન્ડ્સના મજેદાર સ્નેક્સના અગ્રણી ઉત્પાદકો તરીકે...

બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ યુકે ઈયુમાંથી બહાર નીકળે એટલે કે જૂન ૨૦૧૯ સુધી તેમના પદ પર ચાલુ રહેવાની જાહેરાત કરી છે. તેઓ અગાઉ અંગત કારણોસર...

યુકેમાં નાણાકીય કટોકટી પછીના વર્ષોમાં ગત વર્ષે વાસ્તવિક સાપ્તાહિક કમાણીમાં આશરે બે ટકાનો જોરદાર વધારો નોંધાયો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા...

યુકેમાં બ્રેક્ઝિટ વોટના કારણે કોમર્શિયલ પ્રોપર્ટી માર્કેટમાં સર્જાયેલી અનિશ્ચિતતા છતાં લંડન સિટીની ક્ષિતિજે સૌથી ઊંચી ૬૨ મજલાની ગગનચૂંબી ઈમારત એટલે કે...

બ્રેક્ઝિટ સંદર્ભે બ્રસેલ્સ સાથેની લડાઈ વધુ કઠોર થતી જણાય છે ત્યારે વડા પ્રધાન થેરેસા મેની છથી આઠ નવેમ્બર સુધીની ભારત મુલાકાત બ્રિટન માટે વધુ મહત્ત્વપૂર્ણ...

બ્રિટનની મલ્ટિનેશનલ કંપની રોલ્સ રોયસે ભારતમાં ભારતીય એર ફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાતાં હોક વિમાનોના એન્જિનનો કોન્ટ્રાક્ટ મેળવવાનો સંરક્ષણ સોદો પાર પાડવા...

બ્રિટિશરોને યુરોપીય સિંગલ માર્કેટ કરતા ઈમિગ્રેશન મુદ્દે વધુ ચિંતા છે. એક સર્વેમાં ૫૬ ટકા બ્રિટિશ નાગરિકોએ જણાવ્યું હતું કે સરહદે નિયંત્રણ રાખી ઈમિગ્રેશનની...

ભારતના યુકેસ્થિત કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયકે ‘Going Global: Doing Business in India’ વિષયે સંબોધન કરતા જણાવ્યું હતું કે,‘ભારત-યુકેના આર્થિક સંબંધો...