યુકે-ભારત વેપાર કરારને ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપે વધાવી લીધો

યુકે-ભારત મુક્ત વેપાર કરાર અમલમાં આવતા ગયા બુધવારે વેસ્ટમિન્સ્ટર ખાતે સાંસદોની સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી પીટર કાયલ તેમજ ઇન્ડો-પેસિફિક મંત્રી સીમા મલ્હોત્રા હાજર રહ્યાં હતાં.

ભારત-કેનેડા ટ્રેડ ડીલઃ વાટાઘાટોનો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ

ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આગામી ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનથી ગુજરાત અને યુએસ વચ્ચે હવાઈ પ્રવાસ કરતા લોકોને લાંબી અને ટ્રાન્ઝીટ ફ્લાઈટ્સથી આઝાદી મળશે. એર ઈન્ડિયા દ્વારા ૧૫ ઓગસ્ટથી...

નાઈટ્સબ્રિજના કંપની ડિરેક્ટર અને હેરો અને ઓક્સફર્ડના ગ્રેજ્યુએટ ૪૨ વર્ષીય શીલ ખેમકાને એક મિલિયન પાઉન્ડની વેટ ટેક્સ ગેરરીતિ બદલ ક્રોયડન ક્રાઉન કોર્ટે પાંચ...

રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (RBS)ને વ્યાજ દરમાં અદલાબદલના કથિત ખોટા વેચાણના કારણે નુકસાનના વળતર તરીકે કેર હોમ્સ પ્રોવાઈડર વેસ્ટગેટ હેલ્થકેરને આશરે ૧૦ મિલિયન પાઉન્ડ આપવાની ફરજ પડી છે. વેસ્ટગેટ હેલ્થકેર આઠ કેર હોમ્સની માલિકી ધરાવે છે, તેને બિઝનેસ...

વિશ્વમાં ફેશનસ્ટાઈલ અને સુંદર દેખાવા પાછળ ખર્ચ કરવામાં ફ્રેન્ચ મહિલાઓ અવ્વલ ગણાય છે અને બ્રિટિશ મહિલાઓ કરતાં વધુ ફેશનેબલ મનાય છે. જોકે, ગત વર્ષે બ્યુટી...

પ્રોપર્ટી માર્કેટમાં ગઝમ્પીંગ એટલે કે છેલ્લી ઘડીએ સોદો રદ કરનારા લોકો સામે સક્રિય પગલા ભરવા અથવા તો તેમને રોકવા માટે સત્તાવાળાઅો એસ્ટેટ એજન્ટ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. એસ્ટેટ એજન્ટ્સ પણ સરકાર સાથે સહમત થયા છે.

સમગ્ર યુકેમાં ફાર્માસિસ્ટ્સ પેશન્ટ્સ અને NHSને અમૂલ્ય સેવા આપી રહ્યા છે. તાજેતરમાં જ ફાર્મસીઓને વળતરમાં ભારે ઘટાડો કરવા NHSની દરખાસ્ત સહિત અન્ય બાબતોએ ગંભીર સંજોગો ઉભાં કર્યાં છે. સાંસદો અને ઓલ પાર્ટી ફાર્મસી ગ્રૂપના સભ્યો સાથેની બેઠકમાં ૨૦૧૬-૨૦૧૭ના...

બેન્કો જેવી પરંપરાગત વધુ વેતનો આપતી ઈન્ડસ્ટ્રીના બદલે નોકરીની સલામતી અને વ્યાવસાયિક વિકાસ પર ધ્યાન આપતી નોકરીઓ યુકેના ગ્રેજ્યુએટ્સમાં લોકપ્રિય બની રહી...

બ્રિટન સરકારે કાનૂની જોગવાઇઓનો હવાલો આપીને ભાગેડુ ભારતીય બિઝનેસમેન વિજય માલ્યાને ભારત પરત મોકલવાનો ઇન્કાર કરી દેતાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ...

મુંબઈના ટોચના બિલ્ડર પરિવાર હીરાનંદાનીમાં સંપત્તિને લીધે વિવાદ ઊભો થયો છે. ૭૦ લાખ ડોલરની મિલકત માટે નિરંજન હીરાનંદાની અને તેમના પુત્ર દર્શન હીરાનંદાનીને...

બેંગ્લૂરુના આ મૂર્તિ ઇન્ફોસિસવાળા નારાયણ મૂર્તિ તો નથી, પરંતુ તેમની કંપનીએ હોર્ટોનવર્ક્સે માત્ર ચાર જ વર્ષમાં છ બિલિયન રૂપિયાની કમાણી કરીને સાબિત કરી આપ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter