
આમ નોકરીયાત લોકો માટે રહેવા માટે ઘર ખરીદવાનું મુશ્કેલ જ નહિં અશક્ય બની ગયું છે અને પ્રોપર્ટીના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે સરકાર હવે વ્યાજના દરથી લાઇને...
પશ્ચિમ એશિયા સંકટના કારણે ભારતમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત કુદરતી ગેસના પુરવઠા માટે અનિશ્ચતતા ઊભી થઈ છે. ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવતી અને ઊર્જા સંકટમાંથી કાયમી રાહત આપતી ઉપલબ્ધિ અંદામાનમાં ‘સમુદ્ર મંથન’ દરમિયાન મળી છે. દેશની અગ્રણી ઓઈલ...
ભારત અને યુકે વચ્ચે ગયા વર્ષે કરાયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન (ADR) ફ્રેમવર્કને મજબૂત બનાવવાની હિમાયત ભારતીય ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે કરી હતી. તેમણે લંડનમાં 5 જૂને ‘આર્બિટ્રેટિંગ ઈન્ડો-યુકે...

આમ નોકરીયાત લોકો માટે રહેવા માટે ઘર ખરીદવાનું મુશ્કેલ જ નહિં અશક્ય બની ગયું છે અને પ્રોપર્ટીના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે સરકાર હવે વ્યાજના દરથી લાઇને...

લંડનઃ યુકેમાં વધુ એક વર્ષ વિક્રમી નીચાં વ્યાજ દર જોવાં મળે તો નવાઈ નથી. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ વ્યાજ દરોમાં કાપથી દરો શૂન્યથી નજીક પહોંચે...

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન ૧૬ માર્ચે રજૂ કરાનારા બજેટમાં મધ્યમ વર્ગ માટે ભારે છૂટછાટોનું બોનસ જાહેર કરે તેવી શક્યતા છે. ચાન્સેલર મધ્યમવર્ગીય લોકોની...

લંડનઃ બજેટ આડે ગણતરીના દિવસ બાકી રહ્યાં છે ત્યારે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન માટે વાસ્તવમાં ક્ષોભજનક બની રહે તેવો ઘટસ્ફોટ એ છે કે તેમના ફેમિલી બિઝનેસ ઓસ્બોર્ન...
તાજેતરમાં બહાર પડેલા કેન્દ્રના બજેટથી જેમ એન્ડ જ્વેલરીના ઉદ્યોગકારો નારાજ છે. તેઓ મુજબ તેમને ગુજરાત રાજ્યને આ બજેટથી નિરાશા સાંપડી છે. જ્વેલરી, ડાયમંડથી માંડીને નાના ઉદ્યોગોને ખાસ કોઈ રાહત આપી નથી. જ્વેલરી અને ડાયમંડ ઇન્ડ્સ્ટ્રીની માગણીઓ ન સંતોષાતા...

સીધા વિદેશી મૂડીરોકાણો (એફડીઆઇ)ને આકર્ષવાના ઇરાદે નાણા પ્રધાન અરુણ જેટલીએ વીમો, પેન્શન, ફૂડ પ્રોસેસિંગ, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (એઆરસી) અને સ્ટોક એક્સચેન્જ...

નાણા પ્રધાન અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભરપેટ વખાણ કરતા તેને ગ્રામલક્ષી, ગરીબલક્ષી અને કિસાનલક્ષી ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું...

સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે વધુને વધુ કંપનીઓ આગળ આવી રહી હોવાથી દેશમાં સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા માર્ચ ૨૦૧૭ સુધીમાં વધીને બમણી થઇ જશે. નેશનલ સોલાર...

દાદાએ પૌત્ર-પૌત્રીઓ પર પ્રેમ વરસાવવો જોઈએ એવો મત નોંધાવતા સંપતિના વિવાદનો શક્ય હોય તો કોર્ટની બહાર આપસમાં સમજદારીથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો એવી સલાહ મુંબઈ...

કેસર કેરીના સ્વાદશોખીનો માટે ખુશખબર છે. રાજ્યમાં સાનુકૂળ હવામાનના પગલે કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ઉતરવાની સંભાવના છે. કેરીના મોટા...