- 14 Jan 2026

ભાઈકાકા યુનિવર્સિટી ખાતે 7 જાન્યુઆરીના રોજ વેમેઈડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સિસનું ઉદ્ઘાટન વેમેઈડ ગ્રૂપ અને શાંતા ફાઉન્ડેશન-યુકેના સ્થાપકો ડો. ભીખુભાઈ...
ભાઈકાકા યુનિવર્સિટી ખાતે 7 જાન્યુઆરીના રોજ વેમેઈડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સિસનું ઉદ્ઘાટન વેમેઈડ ગ્રૂપ અને શાંતા ફાઉન્ડેશન-યુકેના સ્થાપકો ડો. ભીખુભાઈ સી. પટેલ અને ડો. વિજયકુમાર સી. પટેલ-ઓબીઇના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે તેમનો પરિવાર પણ...
ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતી આગામી બીજી ફેબ્રુઆરીએ વડોદરામાં ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાવાની છે. આ અનુસંધાને, રવિવારની સંધ્યાએ બીએપીએસ સંસ્થા દ્વારા સુરસાગર તળાવ ખાતે આયોજિત વિશિષ્ટ...

ભાઈકાકા યુનિવર્સિટી ખાતે 7 જાન્યુઆરીના રોજ વેમેઈડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સિસનું ઉદ્ઘાટન વેમેઈડ ગ્રૂપ અને શાંતા ફાઉન્ડેશન-યુકેના સ્થાપકો ડો. ભીખુભાઈ...

ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતી આગામી બીજી ફેબ્રુઆરીએ વડોદરામાં ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાવાની...

આપણી દુનિયા રીલ હીરોથી ભરેલી છે, પરંતુ આપણને રીલ હીરો કરતાં વાસ્તવિક હીરોની વધુ જરૂર છે. જે હીરોએ સમાજ બદલ્યો છે, જેઓએ બાળકોનું ભવિષ્ય બદલ્યું છે, જેઓએ...
ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલના 75મા જન્મદિવસની ઉજવણી કરાઇ હતી.

‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ...

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ...

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક...

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોચાસણમાં વિચરણ કરી રહ્યા છે.

ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ અને સીવીએમ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઇ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં લંડનમાં વસતાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય...