લંડનમાં ‘મંદિર’ નામની રેસ્ટોરન્ટ ચલાવી સેંકડો લોકોને શાકાહારી બનાવનારા રમેશ પટેલ ‘પ્રેમોર્મિ'નું દશેરા - ૧૫ ઓક્ટોબરે સવારે શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે...
સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.
યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરનો 253મો પાટોત્સવ મહા વદ પાંચમ - 29 ફેબ્રુઆરીના રોજ ધામધૂમ અને આસ્થાભેર ઊજવાયો હતો.
લંડનમાં ‘મંદિર’ નામની રેસ્ટોરન્ટ ચલાવી સેંકડો લોકોને શાકાહારી બનાવનારા રમેશ પટેલ ‘પ્રેમોર્મિ'નું દશેરા - ૧૫ ઓક્ટોબરે સવારે શ્રીકૃષ્ણ હોસ્પિટલ, કરમસદ ખાતે...
અનલોકમાં બાગ-બગીચાઓ શરૂ કરવાના પહેલાં જ દિવસે કમાટીબાગમાં સવારે કસરત કરી રહેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.
ફૂલ ગયું પણ ફોરમ રહી. ધૂપસળી રાખ બની પણ એની મહેંકથી વાતાવરણમાં પ્રસરેલી સુવાસ લાંબો સમય પ્રસન્નતા રેલાવતી રહે છે એવું જ થયું. તાજેતરમાં ૮૨ વર્ષની વયે અવસાન...
નીપાબેન પટેલે ગ્રામીણ વિસ્તારની તકોથી વંચિત બાળકીઓ માટે શરૂ કરેલા મિશનના આજે નવતર પરિણામો મળી રહ્યા છે. નીપાબેન અને તેમનું નિવેદિતા ફાઉન્ડેશન ૧૩૦ શાળાઓમાં...
મ્યુનિ. તંત્ર દ્વારા બાપ્સ, અટલાદરાના યજ્ઞપુરૂષ સભા સ્થળ ખાતે ૫૦૦ પથારીની સમર્પિત કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો પ્રથમ તબક્કો કાર્યરત થયો છે.
કોરોના મહામારીમાં ધાર્મિક સંપ્રદાયો પણ વેક્સિનેશન પ્રોગ્રામ સહિત કોવિડ ગાઇડ લાઇનની જનજાગૃતિમાં જોડાઇ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે.
કોરોનાને કારણે ૧૨ દિવસ સુધી આઇસીયુમાં, ૧૭ દિવસ વોર્ડમાં રહેવું પડે અને ૩ મહિના સુધી ઘરે દિવસ-રાત, ૨૪ કલાક ઓક્સિજન લેવો પડે તો દર્દીની શું હાલત થાય? આ વિચાર...
જિલ્લામાં ૫૦૦ થી વધુ મગરો વસે છે જેમાંથી સોજિત્રા તાલુકાનાં તળાવોમાં ૩૦૦ થી વધુ મગરો છે. મહત્ત્વની વાત એ છે કે આ મગરો અહિંસક છે, કેમ કે આ મગરે કયારેય કોઇ હુમલા કર્યા નથી.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે, ત્યારે વડોદરાની સ્થિતિ પણ દિન-પ્રતિદિન ચિંતાજનક બનતી જાય છે. વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારસંભાળ માટે ૫૦ લાખ રૂપિયાના ખર્ચે ખરીદવામાં...
પેટલાદ તાલુકાના બાંધણી ગામની જમીન પર કબ્જો કરી બાનાખત બનાવી ૪૦.૪૦ લાખ રૂપિયા આપવાની વાત કરી માત્ર દોઢ લાખ રૂપિયા આપી બાકીના રૂપિયા નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી જમીન પચાવી પાડતા આ બનાવ અંગે મહેળાવ પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો...