મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

મુંબઈ કસ્ટમ્સ અધિકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પરથી ઇતિહાસમાં સૌથી વધુ 32 કરોડ રૂપિયાનું 61 કિલો સોનું ઝડપી પાડ્યું હતું. આ સોનાની દાણચોરી પ્રકરણમાં...

છેલ્લા 90 દિવસથી સેન્ટ્રલ આફ્રિકાના ઇક્વિટેરિયલ ગિનીમાં ફસાયેલા વડોદરાના એન્જિનિયર હર્ષવર્ધન શૌચે સહિતના બંધકોને નાઈજિરિયા લઇ જવાનો નિર્ણય લેવાતાં તેમના...

 રાજકારણમાં પ્રવેશતાંની સાથે રોડપતિમાંથી કરોડપતિ બનતા વર્તમાન રાજકારણીઓથી તદ્દન વિપરીત એવા મધ્ય ગુજરાતની પૂર્વ પટ્ટીના એક આદિવાસી નેતાની આ વાત છે. ઇમાનદારી અને પ્રમાણિકતાની મિશાલ સમાન છોટાઉદેપુર જિલ્લાના જેતપુર વિધાનસભા બેઠક પર 1967માં ધારાસભ્ય...

આણંદમાં રહેતો યુવાન આફ્રિકાના કોંગોમાં કામ કરતો હતો, પરંતુ ૨૫ ઓક્ટોબરે તેની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. જેથી આણંદમાં રહેતાં તેના માતાપિતાને...

વાયુસેનાની સૂર્યકિરણ પાઇલોટ્સની ડેરડેવિલ્સ ટીમે શનિવારે વડોદરા દરજીપુરા એર સ્ટેશન ખાતે આઠ હોક એમકે-132 વિમાનો સાથે જોનારાઓના શ્વાસ થંભાવી દે તેવા અવનવા...

પશ્ચિમ આફ્રિકાના ઇક્વિટેરિયલ જીનીયા નામના દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી ફસાયેલા એક શીપના ક્રૂ મેમ્બર્સ સહિત 26 વ્યક્તિમાં 16 ભારતીય છે, આ 16માં એક યુવાન વડોદરાનો હોવાનું બહાર આવ્યું છે. ઇક્વિટેરિયલ જીનીયામાં ફસાયેલા આ તમામનો કબજો હવે પાડોશી દેશ...

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા ખેડૂત તાલુકાના ખેડા તાલુકાના કોલોલી, ગોકુળપુરા, પથાપુરામાં રઢુ, રસિકપુરા...

સાવલીનાં મોકસી ગામે નેક્ટર કેમ કંપનીમાં કોરોનાની દવાની આડમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાનું ખૂલ્યું છે. કંપનીના બે ભાગીદારને ઝડપી લેવાયા છે. મોકસી...



to the free, weekly Gujarat Samachar email newsletter