વડોદરાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મદિવસ ભેટ તરીકે આપ્યું હતું.

ડાકોરમાં રણછોડરાયજીનો 253મો પાટોત્સવ ઊજવાયો

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરનો 253મો પાટોત્સવ મહા વદ પાંચમ - 29 ફેબ્રુઆરીના રોજ ધામધૂમ અને આસ્થાભેર ઊજવાયો હતો. 

ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જીનિયર ભીખુભાઇ પટેલના માર્ગદર્શનમાં સંસ્થાના 75મા સ્થાપના દિનની...

અમદાવાદમાં જન્મેલી અને દમણમાં ઉછરેલી શમાબિંદુ 11 જૂન એટલે કે શનિવારે સપ્તપદીના ફેરા ફરશે. કોઇ ઊંમરલાયક યુવતી મનના માણીગર સાથે લગ્નબંધને બંધાય તેમાં કોઇને...

હૈયે જો હામ હોય અને મહેનત કરી છૂટવાની તૈયારી હોય તો વ્યક્તિ પોતાનું લક્ષ્ય હાંસલ કરી જ શકે છે, પછી ભલેને તે ગમેતેટલું ઊંચું કેમ ન હોય. વિનીતા સિંહ પણ આવું...

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા શાનદાર પદ્મ એવોર્ડ સમારંભમાં રાષ્ટ્રપિત રામનાથ કોવિંદના હસ્તે પદ્મભૂષણ સન્માન સ્વીકારતા ભક્તિ નિકેતન આશ્રમ -...

રવિવારે યોજાયેલા ઝાકઝમાળભર્યા સમારોહમાં ઓસ્કર એવોર્ડથી સન્માનિત દિગ્ગજોની યાદી પર નજર ફેરવશો તો એક ગુજરાતી નામ ઊડીને આંખે વળગશે. આ નામ એટલે જોસેફ મોનિશ...

સોજિત્રાઃ દુનિયામાં કોરોના હજુ અકળ ગતિએ કાળો કેર વર્તાવી રહ્યો છે. તેના નિત નવા વેરીએન્ટ માનવજાત માટે જોખમી બની રહ્યા છે. કોરોના સામે રસી સંશોધનમાં અગ્રણી...

વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો માટે ફરી એક વાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મોઝામ્બિકમાં એક ગુજરાતી વેપારીનું ચાલુ બિઝનેશ મીટીંગે અપહરણ કરવામાં આવ્યુ છે. આ અંગેનો વીડિયો સામે આવ્યો છે જેમાં ગુજરાતી વેપારીનું ચાલુ મીટીંગે અપહરણ થતું હોવાનું...

 જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં રાજપીપળાના જોશી પરિવારના સભ્યો માંડ માંડ બચ્યા હતા. આ પરિવારે એક સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું...

નવી દિલ્હીમાં સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શાંતિ સમયનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમ વિશિષ્ટ સેવા...

કોવિડ-૧૯ મહામારીની બીજી લહેર બાદ હવે મેડિકલ ટુરિઝમ એટલે કે તબીબી સારવાર માટે વિદેશથી આવતા દર્દીઓને ભારતમાં સારવાર લેવા માટે પરવાનગી અપાય છે. બાંગ્લાદેશ,...



to the free, weekly Gujarat Samachar email newsletter