
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રાગટ્ય ભૂમિ એવા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ખાતે રવિવારે નવનિર્મિત નારાયણ સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોચાસણમાં વિચરણ કરી રહ્યા છે.
ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ અને સીવીએમ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઇ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં લંડનમાં વસતાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (બીવીએમ)ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર યોજાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ ભીખુભાઇ...
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રાગટ્ય ભૂમિ એવા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ખાતે રવિવારે નવનિર્મિત નારાયણ સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...
ભાદરણના જાણીતા સમાજસેવક વિનોદભાઇ પટેલના જીવનસાથી કૌશલ્યાબહેન પટેલનું ટૂંકી બીમારી બાદ આઠમી માર્ચના રોજ નિધન થયું છે.
ચરોતરના ભાદરણ ગામે આવેલા સુપ્રસિદ્ધ મહાકાલ મહાદેવ મંદિર મહા શિવરાત્રી પર્વની ધર્મમય વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી.
જ્ઞાન સંપ્રદાયના સપ્તમ કુવેરાચાર્ય અવિચાલદાસજી મહારાજની પ્રેરણાથી ચતુર્થ દિવસીય પરમગુરુ સાર્ધદ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે 25 જાન્યુઆરીએ વિરાટ...
અનૂપમ મિશન, બ્રહ્મ જ્યોતિ, મોગરીમાં આવેલા સંત આવાસ ‘પરિમલ’માંથી રવિવારે સવારે અક્ષરનિવાસી સદગુરુ સાધુ પૂ. શાંતિદાદાનાં પાર્થિવ દેહને નવવ્રતધારી યુવાન સંતોએ...
ચારૂસેટ કેમ્પસ માટે રૂ. 5 કરોડનું માતબર દાન આપનાર બાકરોલના વતની અને હાલ યુકેસ્થિત વિખ્યાત હોટેલિયર અને ઉદાર દિલના દાતા કિરીટભાઈ રામભાઈ પટેલને શ્રી ચરોતર...
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના (BAPS) મહાન સંત પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ મહાપુરૂષનું જન્મસ્થળ ચાણસદ...
વડોદરા પોલીસે એક મોટા ઓપરેશનને પાર પાડતાં સિંઘરોટ ગામની સીમમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી પાડી હતી. આ ફેક્ટરી મુંબઈના ડ્રગ ડીલર સલીમ ડોલાએ સૌમિલ...
ચરોતર પ્રદેશ એટલે કસદાર ધરતી અને પાણીદાર પટેલોની ભૂમિ. ચરોતર એટલે સરદાર સાહેબની ધરા. આણંદ જિલ્લો સરદાર સાહેબની કર્મભૂમિ તો ખેડા જિલ્લો જન્મભૂમિ. કોંગ્રેસનો...
સોજિત્રા તાલુકાના મલાતજ ગામમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના પાંચથી વધુ એનઆરઆઈ ખાતેદારોની બે કરોડ રૂપિયાથી વધુની થાપણનો બેંકના રોજમદાર પટ્ટાવાળાએ બારોબાર...