વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં યોજાયેલા ત્રિદિનાત્મક આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાત સહિત દક્ષિણ ભારત અને બનારસના પંડિતો - પ્રોફેસરો...

યુકેમાં પધારેલા રાષ્ટ્રીય પુરસ્કારોથી પુરસ્કૃત કવિ, લેખક શ્રી અશોકપુરી ગોસ્વામીના ‘વજહ’ નામના ગઝલ સંગ્રહનું વિમોચન તાજેતરમાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ...

મધ્ય ગુજરાતના નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના પ.પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ સાથે શ્રી સંતરામ ભક્ત સમાજ-યુએસએ દ્વારા તાજેતરમાં...

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભણેલો અને ગોધરામાં રહેતો યુવાન આફ્રિકામાં સોનાની ખાણ શોધવાની અનોખી કામગીરી સાથે સંકળાયેલો છે. તેના પિતા અને ભાઈ પણ આ જ કંપની...

લોકસભાની ચૂંટણીમાં મારી જ પાર્ટીના લોકોએ વિપક્ષો સાથે મળીને મને હરાવવા આકાશપાતાળ એક કરી દીધાં હતાં પણ તેઓ ફાવ્યાં નહી તેમ ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું કહેવું...

સંસ્કૃત ભાષા-સાહિત્યના પ્રકાંડ વિદ્વાન, ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અને લેખક કુલીનચંદ્ર યાજ્ઞિકનું 97 વર્ષની વયે નિધન થયું છે. 1926માં જન્મેલા કુલીનચંદ્ર યાજ્ઞિક...

આ તસવીર વડોદરાની છે. સમગ્ર શહેર 14 ઇંચ વરસાદથી જળબંબાકાર થઇ ગયું હતું ત્યારે સિટી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરને પોતાની ઓફિસ સમજી બેઠેલા પદાધિકારીઓ સામે...

સ્વામિનારાયણ સંસ્થાના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ધામના 200 વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે વિશ્વભરમાં વસતાં હરિભક્તોમાં અનેરો આનંદઉલ્લાસ વર્તાય છે. વડતાલ ધામના...



to the free, weekly Gujarat Samachar email newsletter