
મધ્ય ગુજરાતના નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના પ.પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ સાથે શ્રી સંતરામ ભક્ત સમાજ-યુએસએ દ્વારા તાજેતરમાં...
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોચાસણમાં વિચરણ કરી રહ્યા છે.
ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ અને સીવીએમ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઇ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં લંડનમાં વસતાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (બીવીએમ)ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર યોજાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ ભીખુભાઇ...
મધ્ય ગુજરાતના નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના પ.પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ સાથે શ્રી સંતરામ ભક્ત સમાજ-યુએસએ દ્વારા તાજેતરમાં...
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભણેલો અને ગોધરામાં રહેતો યુવાન આફ્રિકામાં સોનાની ખાણ શોધવાની અનોખી કામગીરી સાથે સંકળાયેલો છે. તેના પિતા અને ભાઈ પણ આ જ કંપની...
લોકસભાની ચૂંટણીમાં મારી જ પાર્ટીના લોકોએ વિપક્ષો સાથે મળીને મને હરાવવા આકાશપાતાળ એક કરી દીધાં હતાં પણ તેઓ ફાવ્યાં નહી તેમ ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું કહેવું...
સંસ્કૃત ભાષા-સાહિત્યના પ્રકાંડ વિદ્વાન, ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અને લેખક કુલીનચંદ્ર યાજ્ઞિકનું 97 વર્ષની વયે નિધન થયું છે. 1926માં જન્મેલા કુલીનચંદ્ર યાજ્ઞિક...
આ તસવીર વડોદરાની છે. સમગ્ર શહેર 14 ઇંચ વરસાદથી જળબંબાકાર થઇ ગયું હતું ત્યારે સિટી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરને પોતાની ઓફિસ સમજી બેઠેલા પદાધિકારીઓ સામે...
આ તસવીર તો ખરેખર ચોંકાવી દે તેવી છે. કાદવમાં પગ ના ખરડાય તે માટે સુરતના ડેપ્યુટી મેયર વેતાળની જેમ ફાયર સબ ઓફિસરના ખભે ચડી બેઠા છે.
સ્વામિનારાયણ સંસ્થાના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ધામના 200 વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે વિશ્વભરમાં વસતાં હરિભક્તોમાં અનેરો આનંદઉલ્લાસ વર્તાય છે. વડતાલ ધામના...
છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી પ.પૂ. સચ્ચિદાનંદ સ્વામી સુઇગામમાં મુકામ કરીને ભક્તો સાથે સત્સંગ કરી રહ્યા છે. ગયા ગુરુવારે 16 મેના રોજ તેમની તબિયત લથડી...
અમેરિકામાં સાઉથ કેરોલિનામાં એક ભયાનક કાર અકસ્માતમાં આણંદના બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામના પટેલ પરિવારની ત્રણ મહિલાઓનાં મોત નીપજ્યાં છે જ્યારે એક...
વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા પોલીસ જવાનોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવી છે.