
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બ્રિક્સ’ રાષ્ટ્રોને વૈશ્વિક સહકાર અને બહુપક્ષીય વિશ્વના પ્રેરકબળ તરીકે કાર્ય કરવા તથા ગ્લોબલ સાઉથની અપેક્ષાઓને પૂર્ણ કરવાની દિશામાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બ્રિક્સ’ રાષ્ટ્રોને વૈશ્વિક સહકાર અને બહુપક્ષીય વિશ્વના પ્રેરકબળ તરીકે કાર્ય કરવા તથા ગ્લોબલ સાઉથની અપેક્ષાઓને પૂર્ણ કરવાની દિશામાં કાર્ય કરવાની હાકલ કરી હતી. ચીન દ્વારા દુર્લભ ખનિજોની નિકાસ પર મુકેલાં નિયંત્રણોનો ઉલ્લેખ...
વિશ્વની વસ્તીમાં ધર્મના આધારે ધરખમ પરિવર્તન આવી રહ્યું છે. 2010થી 2020 દરમિયાન વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં મોટો ઉછાળો આવ્યો છે જ્યારે ખ્રિસ્તીઓની સંખ્યામાં પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે, તો હિન્દુઓની વસ્તીનું પ્રમાણ લગભગ સ્થિર રહ્યું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બ્રિક્સ’ રાષ્ટ્રોને વૈશ્વિક સહકાર અને બહુપક્ષીય વિશ્વના પ્રેરકબળ તરીકે કાર્ય કરવા તથા ગ્લોબલ સાઉથની અપેક્ષાઓને પૂર્ણ કરવાની દિશામાં...
મુંબઈના 26/11ના ભીષણ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાએ સનસનાટી ભરેલી કબૂલાત કરી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા થઈ રહેલી પૂછપરછ દરમિયાન...
વિશ્વની વસ્તીમાં ધર્મના આધારે ધરખમ પરિવર્તન આવી રહ્યું છે. 2010થી 2020 દરમિયાન વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં મોટો ઉછાળો આવ્યો છે જ્યારે ખ્રિસ્તીઓની...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી,...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા...
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતા જંગમાં રવિવારે અમેરિકાએ સીધી રીતે ઝંપલાવ્યા બાદ મામલો વણસ્યો હતો. અમેરિકાએ ઈરાનનાં ત્રણો અણુ મથકો પર હુમલા કરીને તબાહી મચાવી...
પંદરમી વિધાનસભામાં બીજી વખત યોજાયેલી પેટા ચૂંટણીમાં પહેલીવાર ભાજપનો કારમો પરાજય થયો છે. પેટા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલી વિસાવદર બેઠક પર ભાજપના...
છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશમાં ઘણા મોટા અકસ્માતો થયા છે. હવામાં વિમાન અથડામણથી લઈને ખરાબ હવામાન અને ટેબલટોપ રનવે ઓવરશૂટને કારણે થતા અકસ્માતો સુધી. આમાંના કેટલાક મોટા અકસ્માતો નીચે મુજબ છે.
અમદાવાદ-લંડનની ફ્લાઈટના પ્લેનક્રેશનો મૃત્યુઆંક હાલ 279 છે, પરંતુ બચાવ કામગીરીમાં સંકળાયેલાઓના અનુમાન અનુસાર પ્રવાસીઓ સહિત કુલ મરણાંક 300 સુધી પહોંચી શકે...
એર ઇંડિયાની અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ AI 171માં કોઇ ઘરે પરત ફરી રહ્યું હતું, કોઇ સ્વજન પાસે જઇ રહ્યું હતું, તો કોઇ બ્રિટન શિફ્ટ થઇ રહ્યા હતા.