
ભારત સરકારના મુખ્ય દ્વિવાર્ષિક કાર્યક્રમ 18મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલન ઓડિશા સરકારના સહયોગમાં 8-10 જાન્યુઆરી દરમિયાન ભુવનેશ્વરના આંગણે યોજાશે....
આજે સહુ કોઇના મોઢે કાશ્મીરમાં ચિનાબ નદી પર સાકાર થયેલા 359 મીટર ઊંચા રેલવે બ્રિજની ચર્ચા છે. આ પુલના નિર્માણમાં આઠ વર્ષ લાગ્યા છે, પણ પ્રોજેક્ટની તૈયારી બે દસકા કરતાં પણ વધુ વર્ષોથી ચાલી રહી હતી. અને આમાં ડો. જી. માધવી લતા અને તેમની ટીમનું મૂલ્યવાન...
રશિયા અને યુક્રેન વચ્ચે લશ્કરી સંઘર્ષ શરૂ થયાને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. બંને પક્ષોએ એકબીજા પર ભીષણ હુમલા કર્યા છે. એકમેકને જાનમાલની ભારે ખુવારી વેઠવી પડી છે. ખાસ તો રશિયાએ યુક્રેનને માત્ર લશ્કરી નુકસાન જ પહોંચાડયું નથી, પરંતુ તેની લગભગ...
ભારત સરકારના મુખ્ય દ્વિવાર્ષિક કાર્યક્રમ 18મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલન ઓડિશા સરકારના સહયોગમાં 8-10 જાન્યુઆરી દરમિયાન ભુવનેશ્વરના આંગણે યોજાશે....
દેશની કથળતી આર્થિક સ્થિતિ, નબળી વિદેશ નીતિ અને પક્ષમાં આંતરિક વિરોધ સહિતના સંકટોથી ચોમેર ઘેરાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ છેવટે વડાપ્રધાન પદેથી...
દુનિયાભરના વિકસિત દેશો વ્યાજદરમાં ઘટાડો કરી રહ્યા છે. તેની સામે ભારતમાં લાંબા સમયથી વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નથી. પરિણામે બિનનિવાસી ભારતીયો (NRI) મોટી...
વિશ્વભરમાં ક્રિસમસ અને નવા વર્ષનાં આગમનને ઉમંગ-ઉલ્લાસભેર વધાવવામાં આવ્યું છે. ઠેર-ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળે છે. નવું વર્ષ નવી શરૂઆતનું પ્રતીક છે ત્યારે...
ભારત આજે નવા મિજાજ સાથે આગળ વધી રહ્યું છે. તે દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. દુનિયાની નંબર-1 ફિનટેક ઈકો સિસ્ટમ ભારતમાં છે. ભારત નજીકના...
ભારતને આર્થિક પતનમાંથી બહાર કાઢી વૈશ્વિક મહાસત્તા બનવા માટેનો પાયો રચનારા મહાન અર્થશાસ્ત્રી અને 14મા વડાપ્રધાન મનમોહન સિંહ શનિવારે પંચમહાભૂતમાં વિલિન થઈ...
ચીન સાથેના સરહદી વિવાદ મામલે ભારતે દાખવેલી દૃઢતાના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. સેટેલાઇટ ઇમેજથી સ્પષ્ટ થયું છે કે દ્વિપક્ષીય સમજૂતીના પગલે ચીની સેનાએ દેપસાંગ...
સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય...
વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવનાર પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં રવિવારે રાત્રે નિધન થયું છે. 73 વર્ષીય...
બીએપીએસ કાર્યકર સ્વર્ણિમ મહોત્સવને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસ્થાની સંગઠન શક્તિને બિરદાવતા કહ્યું હતું કે, સંગઠન શક્તિથી જ મોટા કાર્યો પાર...