
મુંબઈના 26/11ના ભીષણ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાએ સનસનાટી ભરેલી કબૂલાત કરી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા થઈ રહેલી પૂછપરછ દરમિયાન...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

મુંબઈના 26/11ના ભીષણ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાએ સનસનાટી ભરેલી કબૂલાત કરી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા થઈ રહેલી પૂછપરછ દરમિયાન...

વિશ્વની વસ્તીમાં ધર્મના આધારે ધરખમ પરિવર્તન આવી રહ્યું છે. 2010થી 2020 દરમિયાન વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં મોટો ઉછાળો આવ્યો છે જ્યારે ખ્રિસ્તીઓની...

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી,...

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા...

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલતા જંગમાં રવિવારે અમેરિકાએ સીધી રીતે ઝંપલાવ્યા બાદ મામલો વણસ્યો હતો. અમેરિકાએ ઈરાનનાં ત્રણો અણુ મથકો પર હુમલા કરીને તબાહી મચાવી...

પંદરમી વિધાનસભામાં બીજી વખત યોજાયેલી પેટા ચૂંટણીમાં પહેલીવાર ભાજપનો કારમો પરાજય થયો છે. પેટા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલી વિસાવદર બેઠક પર ભાજપના...
છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશમાં ઘણા મોટા અકસ્માતો થયા છે. હવામાં વિમાન અથડામણથી લઈને ખરાબ હવામાન અને ટેબલટોપ રનવે ઓવરશૂટને કારણે થતા અકસ્માતો સુધી. આમાંના કેટલાક મોટા અકસ્માતો નીચે મુજબ છે.

અમદાવાદ-લંડનની ફ્લાઈટના પ્લેનક્રેશનો મૃત્યુઆંક હાલ 279 છે, પરંતુ બચાવ કામગીરીમાં સંકળાયેલાઓના અનુમાન અનુસાર પ્રવાસીઓ સહિત કુલ મરણાંક 300 સુધી પહોંચી શકે...

એર ઇંડિયાની અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ AI 171માં કોઇ ઘરે પરત ફરી રહ્યું હતું, કોઇ સ્વજન પાસે જઇ રહ્યું હતું, તો કોઇ બ્રિટન શિફ્ટ થઇ રહ્યા હતા.
ભયાનક દુર્ઘટનાનો ભોગ બનેલા બોઇંગના 787-8/9 ડ્રીમલાઇનર વિમાનોની ફ્લીટની સુરક્ષા તપાસને વધુ કડક બનાવાઈ છે. DGCAએ શુક્રવારે એર ઇન્ડિયાને આદેશ આપ્યો કે તે 15 જૂનથી જીઇએનએક્સ એન્જિન વાળા બોઇંગ 787 ડ્રીમલાઇનર ફ્લીટની ફ્લાઇટ પહેલા વિશેષ તપાસ પ્રક્રિયાને...