
પંદરમી વિધાનસભામાં બીજી વખત યોજાયેલી પેટા ચૂંટણીમાં પહેલીવાર ભાજપનો કારમો પરાજય થયો છે. પેટા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલી વિસાવદર બેઠક પર ભાજપના...
સરદાર પટેલની 150મી જન્મજયંતીના ઐતિહાસિક અવસરે એકતાનગરમાં યોજાયેલા શાનદાર સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આકરા ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું હતું કે સરદાર પટેલ તો સમગ્ર કાશ્મીર ઈચ્છતા હતા, પરંતુ નહેરુજીએ એમ થવા દીધું નહીં,...
એકતાનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી પ્રસંગે આયોજિત એકતા પર્વ અને રાષ્ટ્રીય એકતા પરેડને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દુશ્મન માટે ભારતનો સ્પષ્ટ સંદેશ છે કે આ લોહપુરુષ સરદાર પટેલનું ભારત છે, જે સુરક્ષા અને સલામતી સાથે...

પંદરમી વિધાનસભામાં બીજી વખત યોજાયેલી પેટા ચૂંટણીમાં પહેલીવાર ભાજપનો કારમો પરાજય થયો છે. પેટા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલી વિસાવદર બેઠક પર ભાજપના...
છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશમાં ઘણા મોટા અકસ્માતો થયા છે. હવામાં વિમાન અથડામણથી લઈને ખરાબ હવામાન અને ટેબલટોપ રનવે ઓવરશૂટને કારણે થતા અકસ્માતો સુધી. આમાંના કેટલાક મોટા અકસ્માતો નીચે મુજબ છે.

અમદાવાદ-લંડનની ફ્લાઈટના પ્લેનક્રેશનો મૃત્યુઆંક હાલ 279 છે, પરંતુ બચાવ કામગીરીમાં સંકળાયેલાઓના અનુમાન અનુસાર પ્રવાસીઓ સહિત કુલ મરણાંક 300 સુધી પહોંચી શકે...

એર ઇંડિયાની અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ AI 171માં કોઇ ઘરે પરત ફરી રહ્યું હતું, કોઇ સ્વજન પાસે જઇ રહ્યું હતું, તો કોઇ બ્રિટન શિફ્ટ થઇ રહ્યા હતા.
ભયાનક દુર્ઘટનાનો ભોગ બનેલા બોઇંગના 787-8/9 ડ્રીમલાઇનર વિમાનોની ફ્લીટની સુરક્ષા તપાસને વધુ કડક બનાવાઈ છે. DGCAએ શુક્રવારે એર ઇન્ડિયાને આદેશ આપ્યો કે તે 15 જૂનથી જીઇએનએક્સ એન્જિન વાળા બોઇંગ 787 ડ્રીમલાઇનર ફ્લીટની ફ્લાઇટ પહેલા વિશેષ તપાસ પ્રક્રિયાને...

અમદાવાદ-લંડન રૂટ પર ઓપરેટ થતી એર ઇંડિયાની ડાયરેક્ટ ફ્લાઇટ AI 171 દુર્ઘટનાગ્રસ્ત થયાને સપ્તાહ વીતવા આવ્યું છે સ્વજનોનાં ડૂસ્કાં શમ્યાં નથી. અને શમે પણ કઇ...

આજે સહુ કોઇના મોઢે કાશ્મીરમાં ચિનાબ નદી પર સાકાર થયેલા 359 મીટર ઊંચા રેલવે બ્રિજની ચર્ચા છે. આ પુલના નિર્માણમાં આઠ વર્ષ લાગ્યા છે, પણ પ્રોજેક્ટની તૈયારી...

રશિયા અને યુક્રેન વચ્ચે લશ્કરી સંઘર્ષ શરૂ થયાને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. બંને પક્ષોએ એકબીજા પર ભીષણ હુમલા કર્યા છે. એકમેકને જાનમાલની ભારે ખુવારી...

હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક સમારંભમાં દાયકા કરતાં વધુ સમયની અસામાન્ય અને નિઃસ્વાર્થ સેવા, લોકોપયોગી ભંડોળ એકત્ર કરવાના કાર્યો તેમજ અન્યોના કલ્યાણ માટે...

ભારતમાં પહલગામ હુમલા અને યુકે-ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરાયા પછી સૌપ્રથમ મહત્ત્વપૂર્ણ ઈન્ટરનેશનલ ઈન્ડિયા કોન્ફરન્સ વાર્ષિક ઈન્ડિયા વીક સીરિઝનું...