- 04 Jun 2025

ભારતમાં પહલગામ હુમલા અને યુકે-ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરાયા પછી સૌપ્રથમ મહત્ત્વપૂર્ણ ઈન્ટરનેશનલ ઈન્ડિયા કોન્ફરન્સ વાર્ષિક ઈન્ડિયા વીક સીરિઝનું...
બ્રિટીશ ભારતીય સમુદાયના દિલમાં આગવું સ્થાન ધરાવતા ગુજરાત સમાચારના 53મા જન્મદિન પ્રસંગે પ્રકાશિત ‘સોનેરી સ્મૃતિ ગ્રંથ - અ ટાઇમલેસ ટ્રેઝર’નો લોકાર્પણ સમારોહ 18 જુલાઇના રોજ હાઉસ ઓફ લોર્ડસમાં યોજાયો હતો. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદિવ્સના 60મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા બંને દેશો વચ્ચે થોડા સમય માટે સર્જાયેલો તણાવ હવે દૂર થયો હોવાના સંકેત મળ્યા છે. માલદિવ્સમાં એક સમયે ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવનારા પ્રમુખ...
ભારતમાં પહલગામ હુમલા અને યુકે-ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરાયા પછી સૌપ્રથમ મહત્ત્વપૂર્ણ ઈન્ટરનેશનલ ઈન્ડિયા કોન્ફરન્સ વાર્ષિક ઈન્ડિયા વીક સીરિઝનું...
ઇંડિયન એર ફોર્સના ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમના કોમર્શિયલ મિશનના ભાગરૂપે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ની સફરે રવાના થઈને ઈતિહાસ રચશે. શુક્લા...
આતંકવાદીઓના ગઢ પાકિસ્તાનને ‘ઓપરેશન સિંદૂર’ થકી આકરો પાઠ ભણાવ્યા બાદ સોમવારે પહેલી વખત વતનની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છની રણકાંધીએથી...
વૈશ્વિક અશાંતિ અને આર્થિક અસ્થિરતાના માહોલમાં ભારતીય અર્થતંત્રે નવું સીમાચિહ્ન સર કર્યું છે. ભારતે ટેક-જાયન્ટ જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી ઇકોનોમી...
‘ઓપરેશન સિંદૂર’ બાદ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાને વડોદરા, ભુજ અને અમદાવાદમાં ભવ્ય રોડ-શો યોજીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તો દાહોદથી...
ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત ડોભાલે 18 મેના રોજ ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (એસએનએસસી)ના સચિવ અલી અકબર અહ્મદિયન સાથે ટેલિફોનિક...
પાકિસ્તાને ભારત સામે યુદ્ધ જાહેર કરી દીધું હતું, પરંતુ ખૂબ જ ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલું ઇસ્લામાબાદ ક્યાં સુધી ટકી શકશે તેવો સવાલ સહુને હતો....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં પાકિસ્તાન અને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભારત કોઈપણ સંજોગોમાં કોઈપણ દેશ દ્વારા ન્યુક્લિયર બ્લેકમેલ...
ભારતમાં છાશવારે આતંકવાદી હુમલા કરાવનારા કાયર પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને પાઠ ભણાવનારા ભારતીય સૈન્યના પરાક્રમને સમગ્ર વિશ્વએ પુરાવા સાથે નિહાળ્યું છે. ભારતીય...
ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ...