
વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ભારતીયોને વિઝામાં છૂટછાટ આપવાનો ઇનકાર કરી દીધો છે. મુંબઇ જતી ફલાઇટમાં પત્રકારો સાથે વાત કરતા સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ભારતીય...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ભારતીયોને વિઝામાં છૂટછાટ આપવાનો ઇનકાર કરી દીધો છે. મુંબઇ જતી ફલાઇટમાં પત્રકારો સાથે વાત કરતા સ્ટાર્મરે જણાવ્યું હતું કે, ભારતીય...

ભારત મુલાકાત દરમિયાન સ્ટાર્મરે તાજ પેલેસ હોટેલ ખાતે દિવાળીના દીપ પ્રગટાવ્યા હતા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ઐતિહાસિક ભારત-યુકે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયાના 3 મહિના કરતાં ઓછા સમયમાં યુકેના વડાપ્રધાન સર કેર...

ભારતની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે બુધવારે મુંબઇમાં બોલિવૂડની અભિનેત્રી રાની મુખર્જી સાથે ફિલ્મનો આનંદ માણ્યો હતો અને યશરાજ સ્ટુડિયોની...

ભારતની લાંબી વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, હું અત્યારે જે જોઇ રહ્યો છું તે એ વાતનો પુરાવો છે કે ભારત 2047માં...

વડાપ્રધાન બન્યા પછી પહેલીવાર ભારતની સત્તાવાર મુલાકાતે પહોંચેલા સર કેર સ્ટાર્મરે ગુરુવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુંબઇમાં દ્વિપક્ષીય બેઠક કરી...

વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુંબઇ ખાતેની મુલાકાત ઘણી ફળદાયી રહી હતી. બંને નેતાએ વેપાર અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત...

બિહાર વિધાનસભા ચૂંટણી જંગનો તખતો તૈયાર થઇ ગયો છે. ચૂંટણી પંચે દ્વારા સોમવારે કરેલી જાહેરાત અનુસાર, આ વખતે બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં...

ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા હિન્દુત્વના મૂલ્યો પર હુમલા કરવા માટે મહાત્મા ગાંધીની પ્રતિમાઓની તોડફોડ કે ચિતરામણ કરવાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં...

ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં...