
મિડલ-ઇસ્ટમાં યુદ્ધના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુએઈના એક દિવસના પ્રવાસે અબુ ધાબી પહોંચ્યા હતા. માત્ર ચાર કલાકના આ ટૂંકા પ્રવાસમાં ભારત-યુએઈએ...
ફ્રાન્સમાં બીએપીએસના મંદિર નિર્માણનું સપનું 56 વર્ષ બાદ સાકાર થયું છે. ફ્રાન્સમાં મંદિર નિર્માણનો વિચાર સૌપ્રથમ 1970માં આવ્યો હતો. ત્યારબાદ 1995માં પેરિસમાં આ યોજના પર કામ આગળ વધારાયું હતું. વર્ષ 2017માં જમીન સંપાદન બાદ 2021થી નિર્માણ કાર્ય...
કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે આગવી ઓળખ ધરાવતા પેરિસના છોગામાં હવે સનાતન ધર્મ પરંપરાનું સિમાચિહ્ન અંકિત થશે. વિશ્વવિખ્યાત મહાનગરમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું 6 સપ્ટેમ્બરના રોજ સંસ્થાના વડા પ.પૂ....

મિડલ-ઇસ્ટમાં યુદ્ધના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુએઈના એક દિવસના પ્રવાસે અબુ ધાબી પહોંચ્યા હતા. માત્ર ચાર કલાકના આ ટૂંકા પ્રવાસમાં ભારત-યુએઈએ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરની સાથે વેપાર અને રોકાણ, ગ્રીન ટેકનોલોજી અને ઓરેન્જ ઇકોનોમી તથા અન્ય મહત્ત્વના ક્ષેત્રો...

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળા મામલે લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની જંગમાં હિન્દુ પક્ષનો વિજય થયો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, ભોજશાળાનું...

પશ્ચિમ બંગાળમાં ભાજપના શાનદાર વિજયમાં નિર્ણાયક યોગદાન આપનાર સુવેન્દુ અધિકારી શાસનધૂરા સંભાળતા પૂરજોશથી કામે લાગ્યા છે. શનિવારે પાંચ પ્રધાનો સાથે મુખ્યપ્રધાન...

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપની જે તાકાત દેખાઈ રહી છે, તે અચાનક ઉઠેલી કોઈ લહેરનું પરિણામ નથી, પરંતુ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ની લગભગ દોઢ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની જાદુઈ દુનિયામાં જ્યાં ભલ-ભલા ટેક દિગ્ગજ પણ ટેક્નોલોજીના ઘોંઘાટ ખોવાઈ જતા જોવા મળે છે ત્યાં દ્વારકેશ પટેલ નામનો તરવરિયો યુવાન...

પશ્ચિમ બંગાળની પ્રજાએ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના ‘બંગાળી અસ્મિતાનું જતન’ કરવાના વચનની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવર્તન અને વિકાસના વચનને પસંદ કર્યું...

પશ્ચિમ બંગાળની હાઇવોલ્ટેજ વિધાનસભા ચૂંટણી સહિત પાંચ રાજ્યોના પરિણામો જાહેર થઇ ગયા છે. ભાજપે ધારણા કરતાં પણ પ્રચંડ બહુમતી મેળવીને બંગાળમાં મમતા બેનરજીના...

‘આપ’ના સાત સાંસદોના ભાજપપ્રવેશને રાજ્યસભાના ચેરમેન સી.પી. રાધાક્રિષ્નને સોમવારે સત્તાવાર મંજૂરી આપી તે સાથે જ ઉપલા ગૃહમાં અરવિંદ કેજરીવાલના પક્ષના સાંસદોની...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં સંસદને સંબોધતા એક વધુ સીમાચિહ્ન જેવું વક્તવ્ય આપ્યું કે ભારતમાંથી નક્સલવાદ સમાપ્ત થઈ ચૂક્યો છે. 370મી કલમથી નક્સલ...