‘આપ’ તો ઐસે ના થે... પક્ષ હવે પ્રામાણિક નથી રહ્યો

‘આપ’ના સાત સાંસદોના ભાજપપ્રવેશને રાજ્યસભાના ચેરમેન સી.પી. રાધાક્રિષ્નને સોમવારે સત્તાવાર મંજૂરી આપી તે સાથે જ ઉપલા ગૃહમાં અરવિંદ કેજરીવાલના પક્ષના સાંસદોની સંખ્યા ઘટીને ત્રણ રહી ગઈ છે. જ્યારે ભાજપના રાજ્યસભા સાંસદોની સંખ્યા 113 અને એનડીએની સભ્યસંખ્યા...

એક ગુજરાતી માતા-પુત્રી પણ હતાં નક્સલવાદી!

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં સંસદને સંબોધતા એક વધુ સીમાચિહ્ન જેવું વક્તવ્ય આપ્યું કે ભારતમાંથી નક્સલવાદ સમાપ્ત થઈ ચૂક્યો છે. 370મી કલમથી નક્સલ સમાપ્તિની વચ્ચે બીજાં કેટલાંક નિર્ણાયક સંકલ્પો આ સરકારે પાર પાડયા છે, તેમાં મુસ્લિમ તલાકની...

હાલ ડોમિનિકાની કસ્ટડીમાં બંધ ભાગેડુ ઝવેરી મેહુલ ચોકસીના કથિત અપહરણની ફરિયાદમાં યુકેના બિઝનેસમેન ગુરદીપ દેવ બાથનું નામ ચમક્યું છે. લંડનમાં ધી વીકમાં પ્રકાશિત...

દસકાઓની કાનૂની લડાઈ બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્યાતિભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે ત્યારે મંદિર નિર્માણની કામગીરી સંભાળી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ...

સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિએન્ટ પ્રસરવા સાથે કેસ અને મૃત્યુના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે તેને લક્ષમાં રાખી બોરિસ જ્હોન્સન અને મિનિસ્ટર્સ સાવચેતીના...

ભારતમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશનથી માંડીને પાવર જનરેશન અને સી-પોર્ટથી માંડીને ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરવા સહિત અનેકવિધ ક્ષેત્રે સફળતાના શીખરો સર કરી રહેલા...

કોરોના મહામારીના બીજી લહેર દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં સર્જાયેલી રસીની અછત, સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારની વેક્સિન નીતિ અંગે કરાયેલા સવાલો અને વિપક્ષની...

કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં છેલ્લા કેટલાક સમયથી એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ દ્વારા શ્રેણીબદ્ધ વિકાસકાર્યો સાથે પરિવર્તનનો પવન ફૂંકાયો છે તો બીજી તરફ...

ડોમિનિકાની જેલમાં બંધ ભાગેડુ હીરાના કારોબારી મેહુલ ચોક્સીએ સોમવારે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તેણે એન્ટીગુઆ પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં કહ્યું છે કે...

કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં ૧૭ કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થઇ ચુક્યા છે અને ૩૫ લાખથી વધુ લોકો મોતના મુખમાં હોમાઇ ગયા છે. પણ ચીનના વુહાનમાં તેને ઓળખવા...

ભારતના રાજકીય ઇતિહાસમાં સૌથી પ્રભાવી નેતા તરીકે ઉભરી આવેલા વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની સરકારે ૨૬ મે ૨૦૨૧ના રોજ સાત વર્ષ પૂર્ણ કર્યા છે. આ વેળાએ આવો આપણે...

ભારતીય બેન્કોના અબજો રૂપિયા ઓળવીને એન્ટીગુઆમાં આશરો લઇને બેઠેલો મેહુલ ચોકસી અચાનક લાપતા થયા બાદ હવે તેનું પગેરું પડોશી કેરેબિયન દેશ ડોમિનિકામાં મળ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter