કુદરતના કોપનો ભોગ બનેલા નેપાળનો વિશ્વ સમક્ષ મદદનો પોકાર

નેપાળમાં અચાનક આવેલા અતિભારે પૂરના કારણે મૃત્યુઆંક વધીને 1,000થી વધી ગયો છે અને હજુ પણ 4,000 થી વધુ લોકો ગુમ છે. કુદરતના કોપનો ભોગ બનેલા નેપાળે અન્ય દેશો પાસેથી મદદની માગણી કરી છે. બીજી તરફ, નેપાળની માઠી દશા બેઠી હોય તેમ ભારે વરસાદનો ખતરો મંડરાતા...

આતંકવાદ સામે ભારતનું આક્રમક વલણઃ આશ્રયદાતા દેશો સામે કડક કાર્યવાહી અનિવાર્ય

કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે યોજાયેલી 26મી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં આતંકવાદના અનિષ્ટ સામે અત્યંત આકરું વલણ અપનાવતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે...

ગુજરાતને રાજકારણની પ્રયોગશાળા બનાવનારા ભાજપ હાઇ કમાન્ડે આખા દેશમાં ક્યારેય કોઇ રાજ્યમાં જોવા ન મળ્યું હોય તેવું કૌતુક સર્જ્યું છે.૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીને...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષનો જ સમય બાકી છે ત્યારે ફરી એક વાર આ ચૂંટણીઓ જીતવાની બાબત, પહેલી જ વિધાનસભા ટર્મમાં મુખ્ય પ્રધાન બનેલા ભૂપેન્દ્ર...

સોમવારે બપોરે રાજભવન ખાતે નવા મુખ્યપ્રધાનની શપથવિધી યોજાઇ હતી. આ શપથગ્રહણ બાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પદભાર સંભાળ્યો હતો. આ પૂર્વે તેમણે દાદા ભગવાન...

ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદથી કોઇ પક્ષ અછૂત નથી. પ્રત્યેક રાજકીય પક્ષને વિવિધ જ્ઞાતિઓના આગેવાનો જોઇએ છે. લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં વિસ્તાર અને જ્ઞાતિ...

આજથી ૨૦ વર્ષ પૂર્વે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં એક એવી કરુણાંતિકા બની હતી જેનાથી સમગ્ર વિશ્વ થથરી ગયું હતું. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ આતંકવાદી...

શક્તિશાળી હરિકેન ઈડાએ અમેરિકાનાં છ રાજ્યોમાં તારાજી સર્જી છે. ૪૦૦ વર્ષનાં સૌથી ભીષણ પૂરમાં નોર્થ-ઇસ્ટ અમેરિકાનાં ૬ રાજ્યો ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી, કનેક્ટિકટ,...

નાના પરદાના મોટા અભિનેતા સિદ્ધાર્થ શુકલાની માત્ર ૪૦ વર્ષની યુવા વયે અણધારી વિદાયથી ટીવી-ફિલ્મના ચાહકોમાં શોકનું ફરી વળ્યું છે. તેમની અંત્યેષ્ટિ મુંબઇના...

અફઘાનિસ્તાનમાં સત્તા પર કબજો કરવાની સાથે તાલિબાનોએ વૈશ્વિક હેરોઈન વેપાર પર પણ કબજો જમાવ્યો છે. તાલિબાન હવે વિશ્વની સાથે ભારતમાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર...

તાલિબાને ૩૪ પ્રાંતીય રાજધાનીઓને બે અઠવાડિયામાં કબજે કરી લીધી. ફક્ત ૯૦ હજાર તાલિબાની આંતકી સામે ૩ લાખની વધુ સંખ્યા ધરાવતી અફઘાન સેનાએ સરેન્ડર કરવું પડ્યું. એટલે કે ૨૦ વર્ષ પહેલા જે તાલિબાની શાસનનો અંત આવ્યો હતો તે ફરીથી કાયમ થઇ ગયો છે. અહીં તાલિબાન...

સુનંદા પુષ્કરના મૃત્યુનું રહસ્ય સાત વર્ષે પણ અકબંધ રહ્યું છે. એ કેસનો આખરે ચુકાદો આવ્યો છે અને આ કેસમાં જેમની સામે પ્રારંભથી જ શંકાની સોઇ તકાઇ રહી હતી...



to the free, weekly Gujarat Samachar email newsletter