
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ છે તેવા સમયે જ કોંગ્રેસના ૨૩ વરિષ્ઠ નેતાઓએ હાઇકમાન્ડની કાર્યપદ્ધતિ સામે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો...
બિહારની વિધાનસભા ચૂંટણીમાં મતદારો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પર વરસી પડ્યા છે. એનડીએને 15 વર્ષ બાદ 200 સીટને પાર પહોંચાડીને પ્રચંડ બહુમત આપ્યો છે. ખુદ ભાજપના નેતા 160 પારનો દાવો કરતા હતા. તેમને પણ આવા વિજયની અપેક્ષા ન હતી, પરંતુ મહિલા મતદારોના...
સમગ્ર દેશની શાંતિને હચમચાવી નાંખનાર દિલ્હી બોમ્બ વિસ્ફોટની ઘટનાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે, અને તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આતંકીઓના નવા નવા બદઇરાદા ખુલ્લાં પડી રહ્યા છે. દિલ્હી વિસ્ફોટની તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો એ...

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ છે તેવા સમયે જ કોંગ્રેસના ૨૩ વરિષ્ઠ નેતાઓએ હાઇકમાન્ડની કાર્યપદ્ધતિ સામે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો...

યુકેમાં ગુજરાતી અને ભારતીય ડાયસ્પોરાની વાચનભૂખને સંતોષવા, જ્ઞાનસભર માહિતી અને સમાચારો પીરસવામાં સદા અગ્રેસર ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’નું પ્રકાશન કરતા...

ગુજરાતમાં ભાજપે ફરી એક વખત વિજયપતાકા લહેરાવ્યા છે. વીતેલા સપ્તાહે તમામ છએ છ મહાનગરપાલિકા સર કર્યા બાદ હવે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ શાનદાર દેખાવ...

સામાન્ય રીતે ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો સમયગાળો એટલે એનઆરઆઇ સિઝન. દરિયાપારના દેશોમાં વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયમાં...

ગુજરાતમાં ફરી એક વખત ભગવો લહેરાયો છે અને ભાજપે તમામ છ મહાનગરપાલિકા - અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર કબ્જે કરી છે. મહાનગરપાલિકાની રવિવારે...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડને ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનમાંથી બહાર કાઢવાનો રોડમેપ જાહેર કર્યો છે. તેમણે સોમવારે ચાર તબક્કાની યોજના જાહેર કરી હતી,...

ભારત-ચીન લદ્દાખના વિવાદિત ક્ષેત્રમાંથી પોતાના સૈનિકો પરત ખેંચવા સંમત થઇ ગયાના અહેવાલ આવતાં જ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું...

ભારત-ચીન સરહદી ક્ષેત્રમાં છેલ્લા નવ મહિનાથી પ્રવર્તી રહેલા તણાવનો અંત નજીક આવતો જણાય છે. બન્ને દેશો વચ્ચે કેટલાક મુદ્દે ભલે અસહમતી પ્રવર્તતી હોય, પણ વિવાદિત...

સાંદીપની વિદ્યા સંકુલોના લાભાર્થે પોરબંદરમાં યોજાયેલ રામકથા પ્રસંગે પૂ.ભાઇશ્રી સાથેનો વાર્તાલાપ...

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યાં પછી સર્જાયેલા વિનાશને ૪૮ કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ કુદરતના કોપનો ભોગ બનેલા આ પ્રદેશનો માહોલ એટલો જ ભયાવહ...