
અમેરિકી પ્રજાજનો હજુ તો ટ્રમ્પ સમર્થકોએ કરેલા લોકશાહીના વરવા ચીરહરણના આઘાતમાંથી બહાર નીકળ્યા નથી ત્યાં વધુ એક ચિંતાજનક અહેવાલ છે. દેશની ટોચની સુરક્ષા સંસ્થા...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
અમેરિકી પ્રજાજનો હજુ તો ટ્રમ્પ સમર્થકોએ કરેલા લોકશાહીના વરવા ચીરહરણના આઘાતમાંથી બહાર નીકળ્યા નથી ત્યાં વધુ એક ચિંતાજનક અહેવાલ છે. દેશની ટોચની સુરક્ષા સંસ્થા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મા પ્રવાસી ભારતીય દિવસના વર્ચ્યુલ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા પીએમ કેર ફંડમાં પ્રવાસી ભારતીયોના યોગદાનને બિરદાવ્યું હતું....
કોરોના નામના નવતર અને માથાભારે સાબિત થયેલા દર્દની યાદગીરી સાથે ૨૦૨૦ના વર્ષનો અંત આવ્યો છે. ગયા શુક્રવારથી ૨૧મી સદી ૨૧મા વર્ષમાં પ્રવેશી છે. ૨૧મું વર્ષ...
ભારતમાં એક સાથે બે કોરોના વેક્સિન - કોવિશિલ્ડ અને કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે ત્યારે લોકોમાં રાહત સાથે આનંદની લાગણી પ્રસરી છે....
ઈંગ્લેન્ડમાં બોક્સિંગ ડે એટલે કે શનિવારથી વધુ ૬ મિલિયન લોકો સૌથી આકરા ટિયર–૪ કોરોના વાઈરસ નિયંત્રણો હેઠળ આવી ગયા છે. ડિસેમ્બરના પ્રારંભે સાઉથ–ઈસ્ટમાં કોરોના...
લગ્ન પછી દગો આપનાર પ્રવાસી ભારતીયો વિરુદ્વ કાર્યવાહી માટે નવી જોગવાઇ અમલમાં આવી રહી છે. તે હેઠળ એક નવો કાયદો બનશે અને બે વર્તમાન કાયદામાં સુધારો થશે. તેનાથી...
વિશ્વના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને પહેલી વખત તેના કવર પર કોઈ બાળકને સ્થાન આપ્યું છે. ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવ ‘ટાઈમ’ મેગેઝિનના કવર પર સ્થાન મેળવનાર...
દેશમાં કોરોના વાઇરસની રસી તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મોદી સરકાર દરેક નાગરિકને કોરોનાની રસી આપવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ પ્રયાસો...
દિવાળીના તહેવારોમાં અપાયેલી છૂટછાટના કારણે રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા ૭ દિવસથી સતત દૈનિક કેસનો આંકડો ૧,૫૦૦ને પાર નોંધાયા...
કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય આગેવાન અને ગાંધી પરિવારનાં વિશ્વાસુ અહેમદ પટેલનાં નશ્વર દેહને ૨૬ નવેમ્બરે વતન અંકલેશ્વરનાં પિરામણ ગામનાં કબ્રસ્તાનમાં સુપુર્દે...