સ્પેસએક્સઃ મસ્કને રોકેટઝડપે બનાવ્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર

વિશ્વના સૌથી વધુ ધનવાન વ્યક્તિ એલન મસ્ક હવે માત્ર બિલિયોનેર નથી રહ્યા, વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની ગયા છે. રોકેટ અને સેટેલાઈટ કંપની સ્પેસએક્સના રેકોર્ડબ્રેક 75 બિલિયન ડોલરના આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) બાદ મસ્કની સંપત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ...

અશાંતિનો અંત... કામચલાઉ કે કાયમી?

પશ્ચિમ એશિયા સહિત વિશ્વભરમાં ઊર્જા કટોકટી અને અનિશ્ચિતતાનો માહોલ ઉભો કરનારા અમેરિકા-ઈરાન યુદ્ધનો 107 દિવસ બાદ (અત્યારે તો) અંત આવ્યો છે. 7250થી વધુ માનવજિંદગીનો ભોગ લીધા બાદ અને 300 બિલિયન ડોલરનો ધુમાડો કર્યા બાદ બન્ને દેશ વચ્ચે શાંતિ સમજૂતી...

દુનિયાભરના ધનિકો અને સત્તાધારીઓ તેમના કમાણીના નાણાં કરચોરોના સ્વર્ગ ગણાતા દેશોમાં કેવી રીતે ગોઠવે છે તેને ઉઘાડું પાડનારા પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા સંશોધન...

આખરે ઈંગ્લેન્ડના લોકડાઉનમાંથી ‘મુક્તિ દિન’ની જાહેરાત કરી દેવાઈ છે. યુકેમાં કોરોના કેસીસ વધી રહ્યા છે અને કેટલાક વિજ્ઞાનીઓએ નિયંત્રણો હટાવવા સામે ચેતવણી...

વર્તમાન યુગમાં પિતા અને પિતૃત્વની વ્યાખ્યા ઘણી બદલાઈ ગઈ છે. પિતા હવે પરિવારના મોભી હોવાની સાથોસાથ બાળકોના મિત્ર તરીકેની પ્રભાવક ભૂમિકા પણ ભજવી રહ્યા છે....

વડા પ્રધાન મોદી સાથે દિલ્હીમાં બેઠક બાદ જમ્મુ-કાશ્મીર પાછા ફરેલા રાજ્યના નેતાઓએ શનિવારે પત્રકારો સાથે ચર્ચા કરી હતી. જેમાં નેશનલ કોન્ફરન્સ (એનસી)ના પ્રમુખ ફારુક...

વિશ્વભરના રાજકીય વિશ્લેષકોથી માંડીને અખબારી માધ્યમોની નજર ૨૪ જૂને ભારતના પાટનગરમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ પર મંડાઇ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના...

લોકડાઉન નિયંત્રણોના ભંગ અને સહાયક જિના કોલાડેન્જેલો સાથે લગ્નેતર સંબંધોના પગલે પૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આપેલા રાજીનામાં પછી સાજિદ જાવિદનું હેલ્થ...

ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)એ ધર્માંતરણ કરાવતી એક ગેંગને ઝડપી લઇને હિન્દુઓને મુસ્લિમ બનાવવાના વિશાળ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ પાસેથી...

સમગ્ર વિશ્વમાં સોમવારે સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિનની જુદા જુદા કાર્યક્રમો યોજીને ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશને સંબોધન...

હાલ ડોમિનિકાની કસ્ટડીમાં બંધ ભાગેડુ ઝવેરી મેહુલ ચોકસીના કથિત અપહરણની ફરિયાદમાં યુકેના બિઝનેસમેન ગુરદીપ દેવ બાથનું નામ ચમક્યું છે. લંડનમાં ધી વીકમાં પ્રકાશિત...

દસકાઓની કાનૂની લડાઈ બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્યાતિભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે ત્યારે મંદિર નિર્માણની કામગીરી સંભાળી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ...



to the free, weekly Gujarat Samachar email newsletter