તમે ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...

યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

લગભગ એક વર્ષથી વિશ્વભરને થથરાવી-ડરાવી રહેલા કોવિડ-૧૯ને કારણે આપણે સૌ ઘરમાં પૂરાઇને બેઠા છીએ, આપણે કયાંય હોલીડે, પાર્ટી કે સ્નેહી, મિત્રોને મળી શકતા પણ...

રાજધાનીમાં એક તરફ દેશની આન-બાન-શાનની ઝલક દર્શાવતી રિપબ્લિક ડે પરેડ ચાલી રહી હતી ત્યારે બીજી તરફ આંદોલનકારી ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલીમાં જોડાયેલા...

ચીની સૈનિકોએ ફરી એક વખત સરહદી ક્ષેત્રમાં અવળચંડાઇ કરી છે. જોકે આ વખતે પણ બહાદુર ભારતીય જવાનો સામે તેમનો ગજ વાગ્યો નહોતો અને તેમને પીછેહઠ કરવા ફરજ પડી હતી. ચીની...

દેશનાં ઇતિહાસમાં પહેલી વખત ૬ રાજ્યોમાંથી ૮ ટ્રેનને એક જ સ્થળે રવાના કરતી સીમાચિહનરૂપી ઘટના રવિવારે કેવડિયામાં બની છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું બહુમાન...

‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ના સંયુક્ત ઉપક્રમે રવિવારે રજૂ થયેલ ચારણી લોકસાહિત્યના ઓનલાઇન Zoom કાર્યક્રમને અભૂતપૂર્વ...

અમેરિકાના પ્રમુખ પદે ચૂંટાયેલા જો બાઇડેનના વહીવટી તંત્રમાં ભારતીય સમુદાય છવાઇ ગયો છે. પ્રેસિડેન્ટ ઇલેક્ટ બાઇડેને વ્હાઇટ હાઉસ વહીવટી તંત્રમાં બે કાશ્મીરી...

કોરોના મહામારીથી ત્રાહિમામ પોકારી ગયેલા ભારતીયો માટે શનિવાર - ૧૬ જાન્યુઆરીનો દિવસ રાહતના સૂરજ સાથે ઉગ્યો હતો. ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂર કરાયેલી બે મેઇડ...

ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમયગાળો એટલે એનઆરઆઇ સિઝન. દરિયાપારના દેશોમાં જઇ વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયગાળામાં માદરે વતનની...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મા પ્રવાસી ભારતીય દિવસના વર્ચ્યુલ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા પીએમ કેર ફંડમાં પ્રવાસી ભારતીયોના યોગદાનને બિરદાવ્યું હતું....

ભારતની સર્વોચ્ચ અદાલતે બહુચર્ચિત કૃષિ કાયદાના અમલ સામે નવો આદેશ ન થાય ત્યાં સુધી સ્ટે ફરમાવ્યો છે. સાથે સાથે જ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા સંદર્ભે ખેડૂત વર્ગની...



to the free, weekly Gujarat Samachar email newsletter