સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    SGVP છારોડી ગુરુકૂળમાં ગુરુપૂર્

    અમદાવાદમાં છારોડી સ્થિત સુપ્રસિદ્ધ SGVP ગુરુકૂળ ખાતે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સંતગણે અધ્યક્ષ પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીનું 50 ફૂટનો હાર પહેરાવીને પૂજન કર્યું હતું. 

    દેશ વિદેશમાં હિન્દુ ધર્મનું નામ રોશન કરનાર BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા, સત્સંગ અને મંદિરોના નિર્માણમાં હજારો સત્સંગી પરિવારોના ભાઇબહેનોનો અપ્રતિમ ફાળો રહ્યો છે. ઇસ્ટ આફ્રિકા અને તેમાં પણ ખાસ કરીને નાઇરોબી તેમજ લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા અને સત્સંગના વિકાસમાં ખૂબજ મહત્વનો ફાળો આપનાર સત્સંગી પરિવારો પૈકીના એક ભટ્ટેસા પરિવારનો ફાળો મહામુલો રહ્યો છે. આજે અહી જેમની માહિતી પ્રસ્તુત કરાઇ છે તે પૂ. વ્રજકુંવરબા ભટ્ટેસાના નામ અને સેવાપરાયણતાથી નાઇરોબી અને લંડનનો દરેક સત્સંગી જાણીતો છે. મોટાભાગના સૌ તેમને માસીબાના હુમલામણા નામે બોલાવતા હતા.

    મંદિરો - શાસ્ત્રો અને સંતોના ક

    સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ - લંડનના 11મા પાટોત્સવ પ્રસંગની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રવિવારે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન-અર્ચન કરીને મહાઅભિષેક કરવામાં આવ્યો હતો.

    સંસ્થા સમાચાર (અંક 10 ઓગસ્ટ 2024)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્થા સમાચાર (અંક 24 ઓગસ્ટ 2024)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્થા સમાચાર (અંક 31 ઓગસ્ટ 2024)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    મથ્થેણ વંદામિ: પર્યુષણ પર્વે ક...

    ગુરુવાર ૧૭ સપ્ટેમ્બર (ભાદરવા સુદ ચોથ) ના જૈન સંપ્રદાયની સંવત્સરી છે. સંવત્સરીએ ક્ષમાપનાનો મંગલ અવસર છે. જાણ્યે અજાણ્યે આપણા થકી જે કંઈ અશાતના, મનદુઃખ કે કોઈપણ પ્રકારની હિંસા થઈ હોય એની ક્ષમાપના કરવાની આ પરંપરા અને પ્રક્રિયા છે. આપણા જાણીતા કવિ શ્રી પંકજ વોરાની એક વિશિષ્ટ રચના ‘મથ્થેણ વંદામિ’ પ્રસ્તુત કરી આપણે સૌ આપણી ક્ષતિ માટે હૃદયપૂર્વક પ્રતિક્રમણ કરીએ ને કહીએ ‘મિચ્છામી દુક્કડમ્’. આ પ્રસંગે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પરિવાર તરફથી અમારા સમગ્ર જૈન પરિવારજનો, વાચકમિત્રો, જાહેરખબર દાતાઅો અને શુભેચ્છક મિત્રોને હ્રદયપૂર્વકના 'મિચ્છામી દુક્કડમ્'.

    સંસ્થા સમાચાર (અંક 21 સપ્ટેમ્બર...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...