
એનઆરઆઇ મિલકતધારકોની વારસાઈ મિલકતોના વેચાણ માટે આધાર કાર્ડથી મુક્તિ આપવાની માગણી નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી સમક્ષ કરાઈ...

એનઆરઆઇ મિલકતધારકોની વારસાઈ મિલકતોના વેચાણ માટે આધાર કાર્ડથી મુક્તિ આપવાની માગણી નોંધણી સર નિરીક્ષક અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી સમક્ષ કરાઈ...

યુકેની મુલાકાતે આવેલા ભારતના સાંસદોના પ્રતિનિધમંડળે સોમવારે ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ) ખાતે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં...

ટેકનોલોજી જાયન્ટ માઈક્રોસોફ્ટના સ્થાપક અને વિશ્વપમાં પાંચમા ક્રમના સૌથી ધનિક 69 વર્ષીય બિલ ગેટ્સે આગામી 20 વર્ષમાં તેમની સંપત્તિનો સૌથી મોટો હિસ્સો આફ્રિકામાં...

પારૂલ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય દીક્ષાંત સમારોહ યોજાયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા હતા. વિદેશમંત્રીએ જણાવ્યું...

ગુજરાતી સમાજ દોઢ સૈકાથી દુનિયાના ખૂણેખૂણે વસ્યો છે. એક રીતે કહી શકીએ કે દુનિયાનો કોઈ એવો ખૂણો નથી, જ્યાં ગુજરાતી ન વસતો હોય. આજે આપણે ગુજરાતીઓના એવા સમાજ...

મલાવીની રાજધાની લિલોન્ગ્વેમાં નવાં BAPS હિન્દુ મંદિરનો શિલાન્યાસવિધિ યોજાયો હતો જેમાં દેશવિદેશથી 950થી વધુ ભક્તજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિલાન્યાસવિધિ...

ભારત દ્વારા સિંધુ જળ સંધિ અટકાવી દેવાયા બાદ પાકિસ્તાનમાં પાણીની ભારે અછત જોવા મળી રહી છે. પાકિસ્તાનની ઈડસ રિવર સિસ્ટમ ઓથોરિટી (આઇઆરએસએ)એ ચિનાબ નદીમાં જળ...

મૂળ ગુજરાતના કચ્છના વતની, ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જજ અને હાલ કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિલય વી. અંજારિયાને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના...

પહલગામના આતંકી હુમલા બાદ દેશભક્તિની અનોખી મિસાલ સામે આવી છે. જામજોધપુરના મુસ્લિમ યુવાન સૈયદ સદ્દામ બાપુ કાદરીએ પોરબંદરથી પહલગામ સુધીની 2000 કિલોમીટરની...

સામુદાયિક એકતા અને સેવાભાવનાને ઉજાગર કરતી પ્રેરણાદાયી પહેલરૂપ એવી વાર્ષિક ‘બીએપીએસ ચેરિટીઝ વોક-રન 2025’ હેઠળ અમેરિકામાં 10થી વધુ શહેરોમાં 45,000થી વધુ...