ડ સ્ટોલમાં લાગેલી આગના કારણે સાઉથોલની વાર્ષિક વૈસાખી નગર કિર્તન ઉજવણીને સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી.
ડ સ્ટોલમાં લાગેલી આગના કારણે સાઉથોલની વાર્ષિક વૈસાખી નગર કિર્તન ઉજવણીને સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી.
લંડનઃ ભારતના પૂર્વ કેન્દ્રીય રેલવેમંત્રી શ્રી દિનેશભાઈ ત્રિવેદીએ અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત ટુરિઝમની અનોખી ટેગલાઈનનો પડઘો પાડતા જણાવ્યું હતું કે,‘જ્યારે...
ગુજરાત પોલીસ બાંગ્લાદેશી ઘૂસણખોરોને સકંજામાં લઈ રહી છે, ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઘૂસણખોરોને ચેતવણી આપી હતી કે, ઘૂસણખોરો જાત સરેન્ડર થાઓ, નહિતર...
પહેલગામ આતંકી હુમલામાં સુરતના શૈલેશ કળથિયા ઉપરાંત ભાવનગરના પિતા-પુત્ર યતીશભાઈ પરમાર અને સ્મિત પરમારના મૃતદેહ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જેમની અંતિમયાત્રામાં...
પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં માધાપરના લોહાણા પરિવારનો ચમત્કારિક બચાવ થયો. માધાપરના અશ્વિનભાઈ તેમનાં પત્ની અરુણાબહેન, પુત્રી ઉન્નતિ, દોહિત્ર પ્રહર અને...
પહેલગામ હુમલા વખતે અમદાવાદના પાલડીમાં વસતા ઋષિ ભટ્ટ પણ ત્યાં પોતાના પરિવાર સાથે હાજર હતા. આતંકીઓના હુમલા સમયે તેઓ ઝિપલાઇન પર હતા અને ફાયરિંગનો અવાજ સાંભળીને...
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલામાં આબાદ બચી ગયેલા લોકોમાં એક અમરેલીનો પરિવાર...
તાજેતરમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દુબઈ ખાતે ગ્લોબલ લોહાણા બિઝનેસ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો અહેવાલ રસપ્રદ અને માહિતીસભર લાગ્યો...