
આ વર્ષે થનારી બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ કેન્દ્રીય કેબિનેટે એક મોટો નિર્ણય લેતાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી કવાયતના ભાગરૂપે પારદર્શી રીતે જ્ઞાતિ આધારિત વસ્તી...
આ વર્ષે થનારી બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ કેન્દ્રીય કેબિનેટે એક મોટો નિર્ણય લેતાં રાષ્ટ્રીય વસ્તી ગણતરી કવાયતના ભાગરૂપે પારદર્શી રીતે જ્ઞાતિ આધારિત વસ્તી...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.
આઇપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે પણ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ દિવસે અમદાવાદમાં મેચ રમવા આવેલી ટીમના ખેલાડીઓ બટાકાવડા, ભજિયા, પાત્રા તથા...
ભારતે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપારવણજ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવીને માસ્ટર સ્ટ્રોક માર્યો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. ભારતે પાકિસ્તાન સાથે...
જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલા પછી ભારત દ્વારા પાકિસ્તાનને તેની ભાષામાં પાઠ ભણાવવા શ્રેણીબદ્ધ પગલાં લેવાઈ રહ્યા છે. ભારતે આતંકી હુમલા પછી તરત પાક....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વનું સેમિ કન્ડકટર હબ બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો છે ત્યારે ગુજરાત પણ સેમિ કન્ડકટર હબ બનવા માટે તૈયાર છે અને ધોલેરા...
પહલગામ આતંકી હુમલા પછી ભારત દ્વારા પાકિસ્તાન ફરતે રાજકીય અને કૂટનીતિક ગાળિયો કસવામાં આવ્યો છે. હવે તેનાં પર આર્થિક પ્રહાર કરવા સોમવારે ઈટાલીનાં મિલાનમાં...
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત બદ્રીનાથ ધામના કપાટ રવિવારે સવારે 6 વાગ્યે ખુલી ગયા છે. કપાટ ખોલ્યા પછી ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરાવીને નવા વસ્ત્રો...