Search Results

Search Gujarat Samachar

દિલજિત દોસાંજની કેરિઅરમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે, તેને ‘અમરસિંહ ચમકિલા’ માટે 2025ના ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્ઝ માટે બે કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આ એક...

કેટરિના કૈફ પ્રેગનન્ટ હોવાની અટકળો છેલ્લા કેટલાય દિવસથી વહેતી થઈ હતી. હવે આ અટકળો આખરે સાચી ઠરી છે. વિકી અને કેટરિનાએ સ્વયં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ...

શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી-થ્રી’ ફિલ્મ બનવાની તો જાહેરાત થઇ ગઇ છે પરંતુ, એ પહેલાં આ ફિલ્મ માટે માહોલ જમાવવાના એક તુક્કા તરીકે ‘સ્ત્રી’ ફિલ્મનું એક એનિમેટેડ...

ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા હિન્દુત્વના મૂલ્યો પર હુમલા કરવા માટે મહાત્મા ગાંધીની પ્રતિમાઓની તોડફોડ કે ચિતરામણ કરવાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં...

મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમનું રિડેવલપમેન્ટ 2026 સુધીમાં પૂર્ણ થશે એવો અંદાજ છે. પહેલા ફેઝની કામગીરી બાદ પરિસર પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. પરિસરને...

અંબાપુર નર્મદા કેનાલ ઉપર યુગલની છરીની અણીએ લૂંટ કરીને યુવાનની હત્યા કરનારા સાઇકો કિલર વિપુલ પરમારનું ગાંધીનગર પોલીસે એન્કાઉન્ટર કર્યું છે.

પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર પર ગુજરાતનો પ્રથમ ફ્યુનિક્યુલર કોચ સિસ્ટમ પ્રોજેક્ટ બની રહ્યો છે. આ રાઇડથી ભક્તો માત્ર 5 મિનિટમાં જ મા ચામુંડાના દ્વારે પહોંચી...

નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. બજરંગ ગરબી મંડળ દ્વારા યોજાયેલા ગરબામાં બહેનો દ્વારા સળગતી...

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા પર અસહિષ્ણુ લખાણો લખી તોફાની તત્વોએ સમગ્ર વિશ્વનું મસ્તક શરમથી ઝૂકાવી દીધું છે. આ ઘટના અહિંસાના વિચાર સામે હિંસાત્મક હુમલો જ છે. લંડનસ્થિત ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડનમાં સોમવારે ગાંધીજીની પ્રતિમા પર ‘ગાંધી,...

બ્રિટિશ પ્રજાનું અતડાપણું પ્રખ્યાત હોવાં સાથે વેપારી ને ચતુર ગણાય છે. એમાં પણ બ્રિટિશ રાજવી પરિવારની રાજદ્વારી કુનેહ વિશે તો શું કહેવું? આપણે ભારતીયો બ્રિટિશ કુનેહ વિશે વિશેષ જાણીએ છીએ કારણકે વેપાર કરવાનું કહીને તેઓ રાજ કરવા લાગ્યા હતા. તાજેતરમાં...