Search Results

Search Gujarat Samachar

શું અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસની તપાસ પર પરદો પડી ગયો? આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન)એ શનિવારે પોતાનો ક્લોઝર...

રોયલ મેઇલ દ્વારા બ્રિટિશ સંસ્કૃતિમાં પ્રચલિત દંતકથાઓના પાત્રો પર આધારિત ટપાલ ટિકિટો જારી કરવામાં આવી છે. ટપાલ ટિકિટોની ડિઝાઇન લંડન સ્થિત એડમ સિમ્પસન દ્વારા...

ગુજરાતનું ભરથાણા દેશનું સૌથી કમાઉ ટોલ પ્લાઝા છે. તેની વાર્ષિક કમાણી રૂ. 400 કરોડથી પણ વધારે છે. છેલ્લાં પાંચ નાણાકીય વર્ષમાં તેણે સરકારને રૂ. 2,043.81...

ગુજરાતી અમેરિકન અવકાશયાત્રી સુનીતાના પૃથ્વી પર પુનરાગમનની ભારતમાં ઉજવણી કરાઈ હતી. સુનીતા સ્પેસ સ્ટેશનમાં હતી ત્યારે તેણે અવકાશમાંથી જ ભારતમાં યોજાયેલા...

બોરિયાવી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં જાણીતાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારે લાંભવેલ નજીક આવેલી મોટી નહેરમાં કૂદીને આપઘાત કર્યો...

મધ્ય ગુજરાતના પેસેન્જરોને ધ્યાનમાં રાખી 23 માર્ચથી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને આણંદ સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે સ્ટોપેજ અપાયું છે.

ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સી એન્ટિગુઆથી ભાગીને હવે બેલ્જિયમ પહોંચી ગયો હોવાના અહેવાલ છે. મેહુલ ચોક્સી બેલ્જિયમનું “એફ રેસિડેન્સી કાર્ડ' મેળવીને હાલ તેની...

છેલ્લા 9 મહિનાથી ટેકનિકલ ખામીના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સહયાત્રી સાથે અટવાયેલાં સુનિતા વિલિયમ્સે બુધવારે વહેલી સવારે ફલોરિડાના દરિયામાં ઉતરાણ...

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણે એક યા બીજા સમયે અખબારમાં પારિવારિક વિખવાદના નાના-મોટા સમાચાર વાંચતા રહીએ છીએ. પરંતુ જ્યારે આ વાત સાધનસંપન્ન કે સમાજના...

પાટનગર નવી દિલ્હીની આગવી ઓળખ સમાન સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતથી અભિભૂત ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને કહ્યું હતું કે ‘અક્ષરધામમાં આવવું...