- 28 May 2025
કુવૈત સરકારે રાતોરાત હજારો લોકોનું નાગરિકત્વ રદ કરી દીધું હતું. તે યાદીમાં મોટાભાગે મહિલાઓ છે. લોકો જ્યારે સવારે પથારીમાંથી ઊઠ્યા તો કેટલાકના બેન્ક એકાઉન્ટ બંધ થઈ ગયાં હતાં, તો કેટલાકની સરકારી સુવિધાઓ ઠપ થઈ ચૂકી હતી.
કુવૈત સરકારે રાતોરાત હજારો લોકોનું નાગરિકત્વ રદ કરી દીધું હતું. તે યાદીમાં મોટાભાગે મહિલાઓ છે. લોકો જ્યારે સવારે પથારીમાંથી ઊઠ્યા તો કેટલાકના બેન્ક એકાઉન્ટ બંધ થઈ ગયાં હતાં, તો કેટલાકની સરકારી સુવિધાઓ ઠપ થઈ ચૂકી હતી.
વિસાવદરની છેલ્લા દોઢેક વર્ષથી ખાલી પડેલી અને કડી (એસસી અનામત)ના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરી-2025માં અવસાન થતાં બંને ખાલી પડેલી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી...
1995થી 2004 દરમિયાન પોતાની ટોળકી સાથે મળી 100થી પણ વધારે હત્યા કરનારા કુખ્યાત સિરિયલ કિલર ડોક્ટર દેવેન્દ્ર શર્માને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો છે....
છેલ્લાં બે વર્ષથી ભારત અને કેનેડાના સંબંધોમાં તિરાડો જોવા મળી રહી છે. ફેબ્રુઆરી 2024 બાદ પહેલી વાર બંને દેશના વિદેશમંત્રી વચ્ચે વાત થઈ હતી. માર્ક કાર્ની...
‘ઓપરેશન સિંદૂર’ બાદ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાને વડોદરા, ભુજ અને અમદાવાદમાં ભવ્ય રોડ-શો યોજીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તો દાહોદથી...
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 મેએ ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી...
દેશમાં કેરલ થઈને મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યું છે. ગુજરાતમાં 5 જૂનની આસપાસ ચોમાસુ વિધિવત્ પહોંચવાની શક્યતા છે, જે સામાન્ય કરતાં પાંચથી 6 દિવસ વહેલું પહોંચી...
ગુજરાત માટે ખુશીના મોટા સમાચાર છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના જંગલમાં છેલ્લા ચાર મહિનાથી તે રહેતો હોવાનું ધ્યાને આવ્યું છે. પાંચ-છ મહિનાની વય ધરાવતો...
બનાસકાંઠામાં BSFએ ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. 23 મેએ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ...
ભારતના દિગ્ગજ વૈજ્ઞાનિક અને વિશ્વપ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી ડો.જયંત નાર્લીકરનું 20 મેએ 86 વર્ષની વયે નિધન થયું. ડો. નાર્લીકરનો એમ.એસ. યુનિવર્સિટીના ઓરિએન્ટલ...