
વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થાન બદરીનાથ અને કેદારનાથ ધામના કપાટ શિયાળામાં ક્યારે બંધ કરાશે તેની જાહેરાત થઈ ગઈ છે. 25 નવેમ્બર, મંગળવારના રોજ બપોરે બે વાગીને 59...

વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થાન બદરીનાથ અને કેદારનાથ ધામના કપાટ શિયાળામાં ક્યારે બંધ કરાશે તેની જાહેરાત થઈ ગઈ છે. 25 નવેમ્બર, મંગળવારના રોજ બપોરે બે વાગીને 59...

કોમેડી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એવોર્ડ્સ 2025ના ફાઇનલ રાઉન્ડમાં પહોંચેલી એન્ટ્રીઓ જાહેર થઇ ગઇ છે. આ ફોટોગ્રાફ્સમાં પશુપંખીઓની એવી મજેદાર અને અનોખી પળોને કેમેરામાં...

કોનો ક્યારે સમય બદલાય છે તે કોઇ જાણતું નથી. એક સમયે ભારત જેવા દેશમાં ભૂખ્યા લોકોની લાઇનો જોઈને અમેરિકનો હસતા હતા, અને આજે તેઓ પોતે જ આવી લાઇનમાં દેખાઇ...
મોઝામ્બિકના બેઈરા બંદર પાસે 14 ભારતીયોને લઈ જતી એક બોટ પલટી જવાની દુર્ઘટનામાં ત્રણના મોત થયા છે અને પાંચ લોકો ગુમ થયા છે. સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં રહેલા ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર નજર રખાઈ રહી છે. અત્યાર સુધીમાં...

ભારતની બાબતોના જાણકાર અને અમેરિકાની સરકારમાં ટોચના સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની ગુપ્ત દસ્તાવેજો રાખવા અને કથિત રીતે ચીન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ...

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા...

અમેરિકાના અલાબામામાં આવેલા એક જવેલરી સ્ટોરના માલિક સ્લેટર જોન્સે પોતાની રોશની ગુમાવેલી આંખમાં બે કેરેટનો અસલી હીરો લગાવીને દુનિયાને ચોંકાવી દીધી છે. તેમની...

રાજસ્થાનનની ગુલાબી નગરી જયપુરમાં વેચાઈ રહેલી ‘સ્વર્ણપ્રસાદમ્’ મિઠાઈ દેશદુનિયાના અખબારોમાં છવાઇ ગઇ છે. અને તેનું કારણ છે તેની ઊંચી કિંમત. સહુ કોઇ તેની કિંમત...

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સોનપ્રયાગથી કેદારનાથ મંદિર સુધી રોપવે બનાવાઈ રહ્યો છે. આ રોપ-વેનો ખર્ચ આશરે રૂ. 4,081 કરોડ થશે અને તે દરિયાની સપાટીથી 12,000...

દેશવિદેશમાં વસતાં ભારતીયોએ પ્રકાશનું પર્વ દીપોત્સવ ભલે રંગેચંગે ઉજવ્યું, પરંતુ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના સમ્મુ ગામની વાત અલગ છે. આ ગામમાં કદી દિવાળી...