Search Results

Search Gujarat Samachar

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ગુરુ પૂર્ણિમાના પવિત્ર ઉત્સવની ઉજવણી દરમિયાન અબુ ધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય...

સામાજિક સંભાળ સર્વિસીસના ક્ષેત્રમાં વિશ્વસનીય અને અગ્રણી નામ AUM કેર ગ્રૂપને તેમની સારસંભાળ હેઠળ રહેલાઓ માટે સ્વતંત્રતા અને સ્વાસ્થ્યના જતનની અસામાન્ય...

યુ.કે.માં નવા નવા ઇમિગ્રન્ટોના આગમન બાદ ભાવિકોની જરૂરિયાતને ધ્યાનમાં લઇ જૈન ધર્મના સિધ્ધાંતો અને મૂલ્યોને અનુસરનારા કેટલાક અગ્રણીઓએ ભેગાં મળી શ્રી નવયુગ...

છારોડી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) ખાતે સંસ્થાના અધ્યક્ષ પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂ. બાલકૃષ્ણદાસજી...

આપણે બધા A, B, AB, O (પોઝિટિવ અને નેગેટિવ) જેવાં આઠ સામાન્ય બ્લડ ગ્રૂપ્સ વિશે જાણીએ છીએ. આમ તો કુલ મળીને 47 પ્રકારના બ્લડ ગ્રૂપ્સ છે પરંતુ, વિશ્વમાં એક...

અમેરિકાની ટોચની ગુપ્તચર સંસ્થા એફબીઆઇએ ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકી પવિત્તર સિંઘ બટાલાની ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની કાર્યવાહીના ભાગરૂપે કેલિફોર્નિયામાંથી...

કવિતાનું વૃક્ષ જ એવું છે કે તેની ડાળીઓ, પાંદડાઓ અને ફૂલોની યે વિવિધતા છે. નગર, મહાનગર, અરણ્ય, રણ, પર્વત અને નાના સરખા ગામડાંમાં, ગમે ત્યાં અવતરિત થાય છે. આજે...

ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામચરિતમાનસમાં એક પંક્તિ લખી છેઃ પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ... અર્થાત્ બીજાની મદદ કરવી, બીજાની ભલાઈ માટે કાર્ય કરવું એ સૌથી મોટો...

બાદશાહ અકબરે એક વાર ભરસભામાં દરબારીઓને પ્રશ્ન પૂછયોઃ ‘સત્યાવીસમાંથી નવ જાય તો કેટલા બાકી રહે?’ રાજા છે, ગમેત્યારે ગમે તેવો પ્રશ્ન પૂછી શકે. કોઈ તેમને એવું...

તમે પરિવાર કે પરિચિતોમાં આસપાસ નજર કરશો તો અચૂક એવી વ્યક્તિઓ જોવા મળશે જેઓ શારીરિક બીમારી ડોક્ટરની સલાહ લીધા વિના જાતે જ દવાઓ લેવાનું શરૂ કરી દેતી હોય...