ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ગયા સપ્તાહમાં યુકેના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એડમિરલ સર ટોની રાડાકિન સાથે મુલાકાત કરી ઓપરેશન સિંદુર બાદ બંને દેશ વચ્ચેના સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બનાવવા મંત્રણા કરી હતી.
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ગયા સપ્તાહમાં યુકેના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એડમિરલ સર ટોની રાડાકિન સાથે મુલાકાત કરી ઓપરેશન સિંદુર બાદ બંને દેશ વચ્ચેના સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બનાવવા મંત્રણા કરી હતી.
પહલગામ હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારત દ્વારા ઓપરેશન સિંદૂર છેડાયું હતું. આ દરમિયાન ગુપ્તચર શાખાને પાકિસ્તાન સેનાની હલચલની માહિતી મળી હતી...
રાપર ભાજપ કાર્યાલય ખાતે 31 મેએ લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.