
રાજકોટથી 30 કિ.મી. દૂર અમદાવાદ હાઈ-વે પર આવેલા હીરાસર આંતરરાષ્ટ્રીયની સંદરતામાં હવે વધુ એક ચાંદ ઉમેરાઈ રહ્યો છે. હીરાસર એરપોર્ટ જવાના રસ્તે ગુજરાતનો સૌપ્રથમ...

રાજકોટથી 30 કિ.મી. દૂર અમદાવાદ હાઈ-વે પર આવેલા હીરાસર આંતરરાષ્ટ્રીયની સંદરતામાં હવે વધુ એક ચાંદ ઉમેરાઈ રહ્યો છે. હીરાસર એરપોર્ટ જવાના રસ્તે ગુજરાતનો સૌપ્રથમ...

કેન્યાના નાકુરુ કૃષ્ણ મંદિરમાં રવિવાર, 2 નવેમ્બરે તુલસીવિવાહનો પવિત્ર પ્રસંગ ભક્તિ, સમર્પણ અને આનંદ સાથે ધામધૂમથી ઉજવાયો હતો. હર્ષિદાબહેન અને મહેશભાઈ કારીઆ...

તલગાજરડામાં ચિત્રકુટધામ યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી...

સુરત દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ આસારામને ગુજરાત હાઇકોર્ટથી 6 મહિનાના જામીન મળ્યા છે. દુષ્કર્મના કેસમાં આસારામે જોધપુર કોર્ટથી 6 મહિનાના જામીન મળ્યા હતા,...

યુકેમાં પહેલીવાર નેશનલ હિન્દુ એનએચએસ નેટવર્કની શરૂઆત કરાઇ છે જે અંતર્ગત એનએચએસમાં કામ કરતા હિન્દુ કર્મચારીઓને સહાય અને હિન્દુ દર્દીઓ, કેર વર્કર્સ અને તેમના...

બ્રિટિશ એશિયન ટ્રસ્ટમાં કમલ પાનખણિયાની એડવાઇઝરી કાઉન્સિલ મેમ્બર તરીકે નિયુક્તિ કરાઇ છે. આમ તેઓ લોર્ડ ઝમીર ચૌદરી (સીબીઇ એસઆઇ પીકે), મેગી ડ્રેકોટ, ડો. નિક...

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વર્ષ 2021માં અપાયેલી સ્પીચમાં એડિટિંગ કરીને દસ્તાવેજી ફિલ્મમાં ઉપયોગમાં લેવાના મુદ્દે સર્જાયેલા વિવાદને પગલે બીબીસીના...

નેશનલ એવોર્ડ જેટલાં જ મહત્ત્વના દાદાસાહેબ ફાળકે એવોર્ડ છે. મુંબઇમાં તાજેતરમાં શાનદાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઘણા સેલેબ્રિટી હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે...

યુકેમાં ફ્લૂનો રોગચાળો વ્યાપક બનતાં એનએચએસ દ્વારા તાકિદની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના નવા આંકડા અનુસાર ફ્લૂના કારણે સારવાર...

અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ માટે પાયલટને જવાબદાર ગણી શકાય નહીં. ભારતની સુપ્રીમ કોર્ટે કમભાગી ફ્લાઇટના પાયલટ કેપ્ટન સુમીત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલ...