
રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી, પોરબંદર વિસ્તારના પૂર્વ સાંસદ તેમજ શિક્ષણ પ્રત્યે લગાવ ધરાવતા બળવંત મણવરનું 8 જૂને અવસાન થયું.
રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી, પોરબંદર વિસ્તારના પૂર્વ સાંસદ તેમજ શિક્ષણ પ્રત્યે લગાવ ધરાવતા બળવંત મણવરનું 8 જૂને અવસાન થયું.
રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે 9 વિભાગના રૂ. 557 કરોડનાં 41 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી કરાયું. રૂ. 343 કરોડનાં...
કચ્છને કુદરતની પ્રયોગશાળા કહેવાય છે તે અમસ્તાં જ નથી કહેવાતું. આ ધરતીમાંથી એવા-એવા છોડ, પાક અને ફળ થયાં છે, જેની સામાન્ય રીતે કલ્પના પણ કરી શકાય નહીં....
અમદાવાદને કોમનવેલ્થ રમતોત્સવ-2030ની યજમાની મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની એક ટીમે લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સના અધિકારીઓની મુલાકાત લીધી હતી. જેમાં...
મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને ગેરકાયદે હથિયારના વેચાણની બાતમી મળતાં ચીખલી ગામે મફતિયાપરામાં રહેતા આરોપી સલીમ કાદરભાઈ માલાણીને ઝડપી લેવાયો હતો. જેમાં તેના...
ફેબ્રિકેશન વ્યવસાય સાથે સંકળાયેલા ધર્મેશ પંચાલે તેમની પત્ની ઉર્મિલા અને 10 વર્ષના પુત્ર પ્રકાશ સાથે નર્મદા કેનાલમાં કૂદી અંતિમ પગલું ભર્યું હતું. વ્યાજખોરોના...
મહેસાણાની કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 19 જૂને યોજાવાની છે, ત્યારે ફોર્મ ચકાસણીના અંતે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે. કડી મત વિસ્તારમાં 8 ઉમેદવાર...
વેરાવળના જલારામ મંદિરમાં ભીમ અગિયારસ પર્વ નિમિત્તે આંબા મનોરથનું આયોજન કરાયું હતું. મંદિરમાં પૂજ્ય જલારામ બાપાનાં ચરણોમાં ગીરની પ્રખ્યાત 301 કિલો કેસર...
દ્વારકામાં ગુરુવારે બપોરે ગોમતી નદીમાં 5 યુવતીઓ ડૂબી હતી. આ ઘટનામાં એક સગીરાનું મોત થયું છે, જ્યારે અન્ય 4 યુવતીને સારવાર માટે ખસેડાઈ હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શનિવારે બપોરે ગૂજરાત વિદ્યાપીઠમાં એનએસએસની રાષ્ટ્રીય એકતા શિબિરનો શુભારંભ કરાવીને રાજભવન પરત જઈ રહ્યા હતા. આ સમયે તેમણે જૂનાવાડજ...