
વર્ષ 1411માં અહમદશાહ બાદશાહ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના કરાઈ હતી. શહેરની સ્થાપના સમયે બાદશાહે શહેરને ફરતે બાર દરવાજા બનાવડાવ્યા હતા. બાદશાહના સમયમાં...
વર્ષ 1411માં અહમદશાહ બાદશાહ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના કરાઈ હતી. શહેરની સ્થાપના સમયે બાદશાહે શહેરને ફરતે બાર દરવાજા બનાવડાવ્યા હતા. બાદશાહના સમયમાં...
ગુજરાતમાં ચોમાસું આવવાને હજુ વાર છે, ત્યારે વિવિધ જિલ્લાના જળાશયોનાં જળસ્તરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતનાં 206 જળાશયોમાં સરેરાશ 44.89 ટકા જેટલું...
હળવદ પંથકના આશાસ્પદ યુવાન જયદીપસિંહ અજિતસિંહ ડોડિયા ઓસ્ટ્રેલિયામાં લાપતા બન્યા બાદ તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવાનના એક વર્ષ પૂર્વે જ...
ખાંભા તુલસીશ્યામ રેન્જમાં વનવિભાગે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મહત્ત્વની સફળતા મેળવી છે. કોદિયા વનવિભાગની વીડીમાં સિંહદર્શન માટે ગેરકાયદે પ્રવેશ કરનાર...
ઉનાળુ વેકેશનના અંતિમ વિકેન્ડમાં યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થીઓ તથા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. વેકેશન પૂર્ણ થવાના છેલ્લા પખવાડિયામાં 7 લાખ ભાવિકોએ...
ગાંધીનગર જિલ્લાના લવારપુર, રતનપુર અને શાહપુર ગામના ખેડૂતોએ ફાલસાની ખેતી થકી વિદેશી બજારમાં પોતાની ઓળખ બનાવી છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફાલસાની ખેતી...
કચ્છના બન્નીમાં જૈવ-વૈવિધતા એવી સમૃદ્ધ થઈ ગઈ છે કે, હરણની ત્રણેય પ્રજાતિ હવે ઘાસિયા મેદાનમાં ઊછળકૂદ કરતી જોવા મળી રહી છે. વર્ષ 1982માં કચ્છમાં છેલ્લે દેખાયેલાં...
રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સોમવારથી મંગળવારના 24 કલાક દરમિયાન 129 અને તેના આગલા 24 કલાકમાં નવા 235 કેસ નોંધાયા...
ધોળા તાલુકાના મોટા ખોખરા ગામના 23 વર્ષીય અગ્નિવીર જવાન જયદીપસિંહ જિતુભાઈ ડાભી જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં શહીદ થયા છે.
થરાદના કિયાલ ગામના સરપંચે પોતાનાં પુત્ર-પુત્રીનાં લગ્ન અનોખી રીતે કરી સમાજમાં દાખલો બેસાડ્યો,. તેમણે એકપણ વીઆઇપી કારનો ઉપયોગ કર્યા વગર 51 ટ્રેક્ટર સાથે...