
એરફોર્સના ચીફ માર્શલ એ.પી. સિંહે શનિવારે ઓપરેશન સિંદૂરને લઈ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની એર ડિફેન્સ...

એરફોર્સના ચીફ માર્શલ એ.પી. સિંહે શનિવારે ઓપરેશન સિંદૂરને લઈ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની એર ડિફેન્સ...

વિપક્ષ એવો સવાલ કરી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી તેમનું સ્થાન ભાજપમાં કોણ લેશે? એવામાં મોદીએ ગૃહમંત્રી અમિત શાહને આગળ કર્યા છે અને તેમના ખૂબ...

ભારતનું ડિફેન્સ પ્રોડક્શન નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 1,50,590 કરોડ થયું હતું જે ઓલટાઇમ હાઇ છે તેમ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું. અગાઉના નાણાકીય...

ગંભીરા બ્રિજ દુર્ઘટના દરમિયાન પર જ લટકી ગયેલી ટેન્કરને આખરે 28 દિવસે હટાવી લેવામાં સફળતા મળી હતી. ટેન્કર પાછી મળતાં ટેન્કરના માલિકે બે હાથ જોડીને ભગવાનનો...

સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરો (ઈડી)ને કડક ચેતવણી આપી છે કે, તે 'ઠગ'ની જેમ કામ કરે નહીં. કોર્ટે કહ્યું કે ઈડીને કાયદાની મર્યાદામાં રહીને જ કાર્યવાહી...

નેપાળના પીએમ કે.પી. શર્મા ઓલી 16-17 સપ્ટેમ્બરે ભા૨તના પ્રવાસે આવી શકે. આ દરમિયાન વેપાર, કનેક્ટિવિટી, હાઇડ્રોપાવર અને સરહદ જેવા મુદ્દા પર તેઓ ચર્ચા કરશે.

‘ધર્મ કોઈ ભિન્નતા નથી લાવતો, તે તો એક જ સત્યના વિવિધ માર્ગો છે.’ કંઈક આવી જ માન્યતા છે રાજકોટ ખાતે રહેતા અને પ્રખર શિવભક્ત મુસ્લિમ અહેસાનભાઈ ચૌહાણની.

થાનગઢમાં આવેલા તરણેતર ખાતે 26થી 28 ઓગસ્ટ દરમિયાન 20મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થશે. આ કાર્યક્રમનું આયોજન રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ,...

કચ્છના રાપર તાલુકાના ઉમૈયા ગામે રવિવારે 400 ફૂટ ઊંડા બોરવેલમાં 8 વર્ષીય બાળક પડ્યો હતો, પણ તેણે પલાંઠી વાળી દેતાં તે 150 ફૂટે ફસાયો હતો. આ વાતની જાણ થતાં...

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સિંધી સમાજ દ્વારા તેમના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની યાદમાં ચાલીસા વ્રતની ઉજવણી કરાઈ. આ પવિત્ર અવસર પર ભરૂચથી ઝુલેલાલ ભગવાનના 26મા...