
પાંચ વર્ષ બાદ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ યજમાનીની તક આગામી 2036માં યોજાનાર ઓલિમ્પિક માટે ટ્રાયલ રન સમાન મનાય છે. આ સ્વપ્ન સાકાર કરવાની ઇચ્છા...

પાંચ વર્ષ બાદ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ યજમાનીની તક આગામી 2036માં યોજાનાર ઓલિમ્પિક માટે ટ્રાયલ રન સમાન મનાય છે. આ સ્વપ્ન સાકાર કરવાની ઇચ્છા...

ગીરગઢડા તાલુકાના પીછવી ગામ નજીક ધડબુકવાડી વિસ્તારમાં બુધવારે થયેલી કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક ફેલાવ્યો હતો.

આજકાલ વૃદ્ધોની સૌથી મોટી ફરિયાદ છે - એકલતા. કોઇને તેમના માટે સમય નથી કે કોઇ તેમની સાથે સમય વિતાવતું નથી આ ફરિયાદ તેમને સૌથી વધુ અકળાવતી હોય છે. જોકે કેરળની...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા...

જો તમે મચ્છરોના ત્રાસથી પરેશાન હોવ તો આઈઆઈટી-દિલ્હીનું આ સંશોધન તમારા માટે ખુશખબર લઇને આવ્યું છે. આઈઆઇટી-દિલ્હીના સંશોધકોની ટીમે મચ્છરના ત્રાસથી બચવા માટે...

દિગ્ગજ બિલિયોનેર તેમજ ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના સીઈઓ એલન મસ્કનું કહેવું છે કે તેમના એક પુત્રનું નામ શેખર છે, અને તેમની પાર્ટનર શિવોન ભારતીય વંશજ...

વિશ્વના સૌથી ધનવાન લોકોમાં સામેલ ટેસ્લાના માલિક અને એક સમયે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ ગણાતા એલન મસ્કે H-1B વિઝા મુદ્દે ભારતને સમર્થન આપ્યું...

રાજ્યમાં ચાલી રહેલ SIRની કામગીરી દરમિયાન વધુ એક શિક્ષકનું મોત નીપજ્યું છે. શિક્ષકનું મોત થતાં પરિવારજનો તેમજ મિત્રવર્તુળમાં શોકનો માહોલ વ્યાપ્યો હતો.

જૂનાગઢમાં ડો. નિષ્ઠા દેસાઇ અધ્યાપન કાર્ય કરે છે, થોડાંક વર્ષો પૂર્વે તેમણે એક માહિતી આપી કે રાજસ્થાન વિશ્વવિદ્યાલયના કુલગુરુ જનાર્દન રાય નાગરે આદિ શંકરાચાર્યનું...
ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને નોકરી પર રાખવા માટે બર્મિંગહામમાં બે શોપને તાળા મારી દેવાયાં છે.