
અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડવાને કારણે સૌથી વધુ રાહત હીરા ઉદ્યોગકારોને થવાની છે, કારણ કે 50 ટકા ટેરિફ લાદવાના કારણે હીરાઉદ્યોગનો અમેરિકા સાથેનો વેપાર 50...

અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડવાને કારણે સૌથી વધુ રાહત હીરા ઉદ્યોગકારોને થવાની છે, કારણ કે 50 ટકા ટેરિફ લાદવાના કારણે હીરાઉદ્યોગનો અમેરિકા સાથેનો વેપાર 50...

કૃષિ યુનિવર્સિટી એઆઇસી ફાઉન્ડેશન ખાતે આણંદ સ્ટાર્ટઅપ ડે કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પર્યાવરણ પ્રેમી યુવાઓ દ્વારા પરાળમાંથી લેધર અને પ્લાયવૂડ શીટ્સ જેવી...

સચિવાલયમાં પોલીસની ગાડીમાં ઉતરીને એક યુવતીએ સીનસપાટા કર્યા હતા. એટલું જ નહીં રીલ ઉતારીને વાઇરલ કરતાં ગાંધીનગર પોલીસ દોડતી થઈ હતી. કેમ કે સચિવાલયની સુરક્ષાને...

લોકવાયકા છે કે જ્યારે મહિષાસુર નામના દૈત્યના ત્રાસથી ત્રણેય લોક ધ્રૂજી ઊઠ્યા હતા, ત્યારે દેવોની રક્ષાકાજે આદ્યશક્તિ મા અંબા પ્રગટ થયાં. ભગવાન શિવે પોતાના...

ભુવડ ગામે ભુવડિયા કેલૈયા પરિવાર દ્વારા 41મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત સવારે ધ્વજવંદન,...

આર્થિક રાજધાની મુંબઈના આંગણે રવિવારે જૈન શાસનનો સુવર્ણ ઇતિહાસ આલેખાયો હતો. મહાનગરના બોરીવલી (પશ્ચિમ) સ્થિત ચીકુવાડીના વિશાળ મેદાનમાં ‘અધ્યાત્મ પરિવાર’...

શહેરમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 2026-27ના વર્ષ માટે રજૂ કરેલા રૂ. 17,018 કરોડના ડ્રાફ્ટ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમેન્યુએલ મેક્રો 18થી 20 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યા છે. જો કે તે પહેલાં સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટો નિર્ણય લઈ શકાય...

દેત્રોજમાં એસીબીએ ટ્રેપ ગોઠવીને તલાટી કમ મંત્રી અને તેના પટાવાળાને મકાન અને દુકાનની આકારણી કરવાના બદલામાં લાંચ લેતાં ઝડપી લીધા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ...