
જૂનાગઢના ગરવા ગિરનારના ખોળામાં શિવરાત્રીના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભવનાથની તળેટીમાં અત્યારથી જ આધ્યાત્મિક ચેતનાનો સંચાર થઈ ચૂક્યો...

જૂનાગઢના ગરવા ગિરનારના ખોળામાં શિવરાત્રીના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભવનાથની તળેટીમાં અત્યારથી જ આધ્યાત્મિક ચેતનાનો સંચાર થઈ ચૂક્યો...

સિંધુ નદીનું પાણી બંધ કર્યા પછી ભારતે પાકિસ્તાનને વધુ એક ફટકો માર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર સાવલકોટ જળવિદ્યુત પરિયોજના પર ભારતે કામગીરી શરૂ...

રાઉઝ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની વિરુદ્ધમાં એક અરજી દાખલ કરાઈ હતી, જેમાં કથિત રીતે ખોટી રીતે નામ સામેલ કરવાનો આક્ષેપ છે.

લોકસભા સ્પીકર ઓમ બિરલાને પરથી હટાવવા માટે વિપક્ષી દળો પ્રસ્તાવ લા વ વા ની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોના મતે, બંધારણની કલમ 94-સી હેઠળ આ પ્રસ્તાવ લાવવામાં...

મહારાષ્ટ્રની 12 જિલ્લા પરિષદ, 125 પંચાયત સમિતિ સહિત 731 બેઠક માટેની ચૂંટણીમાં ભાજપ 225 બેઠકો જીતી સૌથી આગળ રહ્યો. 165 બેઠકો સાથે અજિત પવાર - એનસીપી બીજા...

કેટલાક લોકોના કારણે સરકારી અધિકારીઓની ઓળખ ભ્રષ્ટાચારી તરીકે થઈ રહી છે, ત્યારે 35 વર્ષીય ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ – એસડીએમ હરેશભાઈ ટી. મકવાણાએ પોતાની...

સર - (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરીનો વિવાદ હજુ શાંત થયો નથી. ગુજરાતમાં ખોટા વાંધા લઈ મતદારોનાં નામ રદ કરવા ફોર્મ-7 ભરનારા સામે અમદાવાદ, વડોદરા...

દાયકાઓથી સરકારી જમીન પચાવી પાડીને મોટેરામાં ઊભું કરાયેલું આસારામનું સામ્રાજ્ય હવે જમીનદોસ્ત થશે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીએ એક ઐતિહાસિક...

સોના-ચાંદીના ભાવ રોજ કૂદકેને ભૂસકે બદલાય રહ્યા છે અને અપ-ડાઉનની સર્કિટ પણ લાગી રહી છે. ગતવર્ષની સરખામણીમાં સોના અને ચાંદીના ભાવ ડબલથી વધુ થઈ ગયા છે. આ...

અમેરિકાના ન્યાય વિભાગે જાહેર કરેલા દસ્તાવેજો મુજબ જેફરી એપસ્ટીનનો પ્રભાવ ભારતીય ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો અને રાજકારણીઓ સુધી પહોંચી ગયો હતો. આ દસ્તાવેજો દર્શાવે...