
એર ઇન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 29 માર્ચથી તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ ટર્મિનલ-1 પરથી ટર્મિનલ-2 પર શિફ્ટ કરી છે.

એર ઇન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 29 માર્ચથી તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ ટર્મિનલ-1 પરથી ટર્મિનલ-2 પર શિફ્ટ કરી છે.

શ્રી સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી.કે. લહેરીના 82મા જન્મદિને સોમનાથ મહાદેવને વિશેષ મહાપૂજન, આયુષ્ય મંત્રજાપ કરાયાં હતાં. ઓનલાઇન મહાપૂજામાં તેઓ વર્ચ્યુઅલ ઉપસ્થિત...

બીએપીએસ શ્રી સ્વામિનારાયમ નીસડન મંદિર ખાતે 28 માર્ચ શનિવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામચંદ્રના દિવ્ય અવતારની ભવ્ય ઉજવણી કરાઇ હતી. આ...
મોટર ફાઇનાન્સ કરારોમાં ગેરમાર્ગે દોરીને સાંકળી લેવાયેલા લાખો વાહનચાલકોને આ વર્ષે વળતર ચૂકવાય તેવી સંભાવના છે. ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી દ્વારા રજૂ કરાયેલી યોજના અનુસાર દરેક અસરગ્રસ્ત વાહનચાલકને 829 પાઉન્ડ જેટલું વળતર મળી શકે છે.

કચ્છમાં દસ વર્ષ લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. લુપ્તપ્રાય થવાના આરે પહોંચેલા ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ) પક્ષીના બચ્ચાના કલરવથી કચ્છનું રણ ગુંજી ઉઠ્યું...

શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વસમાન ચૈત્રી નવરાત્રીનું શક્તિપીઠ બહુચરાજીમાં વિશેષ મહત્ત્વ છે. ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં આઠમના અવસરે માતાજીની ભવ્ય...

અમેરિકાના સેકન્ડ લેડી ભારતીય મૂળના ઉષા વાન્સે પોતાના પોડકાસ્ટ સ્ટોરી ટાઇમ વિથ સેકન્ડ લેડીનો પ્રારંભ કર્યો છે. બાળકોમાં સાક્ષરતાનો દર વધારવા અને તેમને વાંચન...

દેશ હવે નકસલવાદના આતંકથી મુક્ત થયો હોવાની જાહેરાત કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહે કરી છે. ગૃહમંત્રીએ સોમવારે લોકસભામાં ‘નક્સલમુક્ત ભારત’ મુદ્દે ચાલી રહેલી...

કોંગ્રેસે પશ્ચિમ બંગાળ માટે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પાર્ટી કહે છે કે તે બંગાળની બધી 294 બેઠકો પર એકલા ચૂંટણી લડશે. કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી...

તાજેતરમાં રાજ્યની વિધાનસભામાં રજૂ થયેલા સામાજિક-આર્થિક સમીક્ષા રિપોર્ટ અને ‘સ્ટેટ લેવલ બેન્કિંગ કમિટી’ (એસએલબીસી)ના સપ્ટેમ્બર-2025 સુધીના આંકડાએ કચ્છ જિલ્લાની...