
એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ દ્વારા કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર બાંધણી હસ્તકળા માટે બે ભાઈ અબ્દુલ જબ્બાર અને અબ્દુલ્લાહ ખત્રીના ‘પહલ’ શોથી પ્રેરિત બાંધણીના...

એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ દ્વારા કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર બાંધણી હસ્તકળા માટે બે ભાઈ અબ્દુલ જબ્બાર અને અબ્દુલ્લાહ ખત્રીના ‘પહલ’ શોથી પ્રેરિત બાંધણીના...

જૂનાગઢ જિલ્લાના પ્રસિદ્ધ સત્તાધાર ધામે ધાર્મિક શ્રદ્ધા સાથે હવે ઊર્જા આત્મનિર્ભરતાનો અનોખો દાખલો રજૂ કર્યો છે. ‘અલખના ઓટલા’ તરીકે ઓળખાતું આ ધામ આજે વૈકલ્પિક...

રાજકોટ આવેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી રામમોહન નાયડુએ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના અંગે કહ્યું હતું કે, એર ઇન્ડિયાના પ્લેનક્રેશનો તપાસ અહેવાલ ટૂંક...

યાત્રાધામ દ્વારકામાં ભક્તિ અને આસ્થાનું મનોહર દૃશ્ય જોવા મળ્યું, જ્યારે જાણીતી અભિનેત્રી અનન્યા પાંડેએ પોતાના પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરે પહોંચી કાળિયા...

ભારતની વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા રેમન્ડ ગ્રૂપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું લાંબી બીમારી બાદ 87 વર્ષની વયે નિધન થયું છે. ટ્રેઇન્ડ...

કચ્છના મુંદ્રા તાલુકાના ટુંડામાં અદાણી ફાઉન્ડેશને એક ઐતિહાસિક પર્યાવરણલક્ષી પહેલ કરતાં ગામના નદીકાંઠે 10 હજાર વૃક્ષ વાવીને ‘અદાણી વન’નું નિર્માણ કર્યું...

સૌરાષ્ટ્રમાં આવેલું પવિત્ર સોમનાથ મંદિર હવે એક નવી ઓળખ સાથે આગળ વધવા જઈ રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરનો લોગો 77 વર્ષ પછી બદલવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય...

ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા ભાજપના મહામંત્રી તથા સમાજસેવક મહાદેવભાઈ ભૂષણ દ્વારા રાપર આરોગ્ય કચેરીને રૂ. 1,73,200ની કિંમતનાં...

વિશ્વભરમાં દર વર્ષે લીવર કેન્સરથી 7 લાખ લોકોના મોત થાય છે પરંતુ તબીબ જગતના વિખ્યાત મેગેઝિન ‘લેન્સેટ’નો રિપોર્ટ જણાવે છે કે આ પૈકી 60 ટકા લોકોના મોત અટકાવી...

મૃત્યુ માનવ જીવનનું સૌથી મોટુ રહસ્ય રહ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ અંતિમ શ્વાસ તરફ આગળ વધે છે ત્યારે તેના શરીરમાં અનેક સ્પષ્ટ ફેરફાર દેખાય છે. જેવા કે,...