
ભારત સરકારે નૂતન વર્ષના પ્રારંભે જમ્મુ-કાશ્મીર મુદ્દે અત્યંત સકારાત્મક પગલું ભરતાં શાંતિ પ્રક્રિયા માટે મંત્રણા શરૂ કરવાની જાહેરાત કરી છે. ગૃહ પ્રધાન રાજનાથ...

ભારત સરકારે નૂતન વર્ષના પ્રારંભે જમ્મુ-કાશ્મીર મુદ્દે અત્યંત સકારાત્મક પગલું ભરતાં શાંતિ પ્રક્રિયા માટે મંત્રણા શરૂ કરવાની જાહેરાત કરી છે. ગૃહ પ્રધાન રાજનાથ...

લોકોમાંથી ભૂત-પ્રેતનો ડર દૂર કરવા અમદાવાદની રેશનાલિસ્ટ સંસ્થાના સભ્યોએ કાળી ચૌદસની રાત્રે શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી લગભગ ૨૫૦ જેટલા પુરુષ, સ્ત્રી અને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીએપીએસના ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરનાં રજત જયંતી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. તેઓ બીજી નવેમ્બરે સાંજે ૬થી ૮માં મોદી હરિભક્તોને...

તમારો ચહેરો સુંદર હોય અને સ્કિન ચમકતી હોય, પણ જો આંખો નીચે કાળા કુંડાળા હોય તો આખા ચહેરાની સુંદરતા ઢંકાઈ જાય છે. હાલમાં માર્કેટમાં આ ડાર્ક સર્કલ દૂર કરવા...

એક મહિનામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેબિનેટના બીજા સૌથી વરિષ્ઠ પ્રધાન ભારતની મુલાકાતે આવ્યા છે. અમેરિકી વિદેશ પ્રધાન રેક્સ ટિલરસને ત્રણ દિવસની...

પ્રસિદ્ધ ઠુમરી ગાયિકા ગિરિજા દેવીનું કોલકતામાં હૃદય રોગના હુમલાથી અવસાન થયું છે. તેઓ ૮૮ વર્ષના હતા. તેમનું જન્મ ૮મે, ૧૯૨૯ના રોજ વારાણસીમાં થયો હતો. તેમને...
વોશિંગ્ટનઃ ઉત્તર કોરિયા તેના પરમાણુ કાર્યક્રમને સતત વધારી રહ્યું છે ત્યારે અમેરિકી થિંકટેન્ક બેલ્ફર સેન્ટર દ્વારા આશંકા જાહેર કરાઈ છે કે કિમ જોં ઉન બીમારીઓ ફેલાવવા બાયોલોજિકલ બોંબ પણ બનાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર મોટાભાગના દેશો ઉત્તર કોરિયાના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વાકછટા અને ભાષણો દ્વારા લોકોના મનમાં અને રાજકારણમાં અલગ છાપ ઊભી કરેલી છે. તેમની આ જ ભાષણકળા ઉપર તાજેતરમાં જ એક અહેવાલ...

દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે થયેલા વિવાદ વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવાઈ ગયો. આ સંજોગોમાં અમદાવાદ શહેરનું વાતાવરણ જે પહેલા સંતોષકારક હતુ તે હવે ખૂબ...
આણંદથી વડોદરા સ્થાયી થયા બાદ બ્રિજેશ પ્રજાપતિ તથા વાપીના હિતેશ શ્રીમાળી એપ્રિલ, ૨૦૧૭માં ઉજ્જવળ ભાવિ નિર્માણ કરવા પરિવાર સાથે આફ્રિકાના માડાગાસ્કરના ફોર્ટુફુહેન કે જે તોલંગારો નામથી પણ ઓળખાય છે તે ગામમાં ગયા હતા. ત્યાં ખાનગી કંપનીમાં નોકરી મેળવી...