- 14 Oct 2023
આમ તો કહેવાય છે કે ‘એન એપલ એ ડે કીપ્સ ડોક્ટર અવે’ એટલે રોજ એક સફરજન ખાશો તો ડોક્ટર પાસે જવાનો વારો નહિ આવે. સામાન્ય પરિસ્થિતિમાં આ વાત સાચી છે. કોઈ પણ...
વિશ્વભરમાં બાળકોમાં ઓબેસિટી (મેદસ્વિતા) વિકરાળ સમસ્યા તરીકે ઉભરી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના તાજેતરમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, 2022માં 5 થી 19 વર્ષની વયના લગભગ 39 કરોડ બાળકો અને ટિનેજર્સનું વજન વધારે હતું. તેમાંથી 16 કરોડ લોકો...
સામાન્ય રીતે રાત્રે પેશાબ કરવા નિયમિત ઉઠવું પડતું નથી પરંતુ, જો એકથી વધારે વખત પેશાબ કરવા જવાની ઈચ્છા થાય તેને નોક્ટુરીઆ કહે છે. ચીનના વેન્ઝોઉ મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ યુએસમાં 2011થી 2016ના ગાળામાં વાર્ષિક નેશનલ હેલ્થ એન્ડ ન્યૂટ્રિશન એક્ઝામિનેશન...
આમ તો કહેવાય છે કે ‘એન એપલ એ ડે કીપ્સ ડોક્ટર અવે’ એટલે રોજ એક સફરજન ખાશો તો ડોક્ટર પાસે જવાનો વારો નહિ આવે. સામાન્ય પરિસ્થિતિમાં આ વાત સાચી છે. કોઈ પણ...
અમદાવાદના 84 વર્ષીય રિટાયર્ડ નર્સ ઉર્મિલાબેન મેક્વાન, છેલ્લાં 22 વર્ષથી કમરની ગાદીનાં નસ પરનાં દબાણથી બંને પગમાં ખાલી ઝણઝણાટી, ઘૂંટણના દુખાવા તેમજ બેલેન્સ...
લાઇફસ્ટાઇલ ડિસીઝ ગણાતો ડાયાબિટીસ જ્યારે લાંબા સમય સુધી શરીરમાં રહે છે તો નાની અને મોટી રક્તવાહિનીને ગંભીર નુકસાન પહોંચે છે. આથી હાર્ટ-એટેક, સ્ટ્રોક સહિત...
દરરોજ થોડા નટ્સ અથવા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી હતાશાના જોખમમાં 17 ટકા જેટલો ઘટાડો થતો હોવાનું વિજ્ઞાનીઓ કહે છે.
રોબોટિક ટેન્ટેકલ્સ એટલે કે સ્પર્શતંતુઓ શરીરમાં ઊંડે જઈ કેન્સરના કોષોનો નાશ કરે એ દિવસો દૂર નથી. તાજેતરમાં યુનિવર્સિટી ઓફ લીડ્ઝના સાયન્સ એન્ડ ટેકનોલોજીસ...
જો પથારીમાં પડતાંની સાથે જ જો તમારું મગજ ભવિષ્યની યોજનાઓ બનાવવા લાગતું હોય, પેન્ડિંગ કામો અંગે એટલા બધા વિચારો કરવા લાગે કે છે કે ઊંઘ હરામ થઇ જાય તો તેને...
શું ક્યારેક ફોન, ચાવીને પર્સ મૂક્યા પછી ભૂલી જવાય છે? આપણને અચાનક ક્યાંક કોઈ પરિચિત મળે છે ત્યારે આપણને તેનો ચહેરો યાદ આવે છે, પણ તેનું નામ યાદ નથી આવતું?...
ટેકનોલોજીના વર્તમાન યુગમાં સમય જોવાં સહિત અને કાર્ય માટે સ્માર્ટવોચનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે પરંતુ, શું તમે જાણો છો કે કાંડા પર પહેરાયેલી આ સ્માર્ટવોચ...
અમદાવાદના ૭૯ વર્ષીય જ્યોત્સ્ના બા, કમર તેમજ કમરથી બંને પગમાં ઊતરતા દુખાવાથી પીડાતા હતા.
ઘણા લોકોને નહાવાનું પસંદ હોતું નથી તો ઘણા લોકો સવાર-સાંજ બન્ને સમય નહાવાનું પસંદ કરે છે. હવે શાવર લેવાનું સવારે કે સાંજે સારું ગણાય તેના વિશે વર્ષોથી વિવાદ...