- 13 Nov 2024

એપિલેપ્સીને સાદી ભાષામાં જેને વાઈ - ખેંચ - ફીટ - આંચકી - સિઝર્સ - મિર્ગી જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને માનસિક બીમારી સમજે છે, પણ ખરેખર...
સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...
શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં ખુબ જ નાના પ્લાસ્ટિકના કણ અથવા માઈક્રોપ્લાસ્ટિક જાય છે. તે ચ્યૂઇંગમના ગમમાંથી નીકળીને...
એપિલેપ્સીને સાદી ભાષામાં જેને વાઈ - ખેંચ - ફીટ - આંચકી - સિઝર્સ - મિર્ગી જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને માનસિક બીમારી સમજે છે, પણ ખરેખર...
યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના સંશોધકોના જણાવ્યા મુજબ હૃદયરોગના જોખમી પરિબળો ધરાવતા 40થી 75 વયજૂથના લોકોને સ્ટેટિન્સ ગ્રૂપની દવાઓ લેવી ફાયદાકારક છે. સ્ટેટિન્સ...
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વિવિધ પ્રકારની વસ્તુઓ ખાવાની ઈચ્છા થાય છે, જેને ‘પ્રેગ્નન્સી ક્રેવિંગ’ કહેવાય છે. ખાસ કરીને પહેલા ત્રણ મહિનામાં લગભગ 90 ટકા...
પેટની સમસ્યાનું મુખ્ય કારણ ખાન-પાનની ખોટી આદતો છે. જેમ કે, લાંબો સમય સતત એક જગ્યાએ બેસી રહેવું, મેંદાનું વધારે પડતું સેવન, ગળ્યા ખાદ્ય પદાર્થોનું સેવન...
તમારા ઘરને હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખો. તેમાં સકારાત્મક ઊર્જા હોય છે. જ્યારે અસ્તવ્યસ્ત અને ઘરને ગંદુ રાખવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેનાથી સ્ટ્રેસ...
આંતરડાં દ્વારા થતી કામગીરીની આખા શરીર પર ઊંડી અસર થાય છે. સુગર અને સ્થૂળતાને કાબૂમાં લેતા ઈન્સ્યુલિન સહિત અનેક મહત્ત્વના હોર્મોન આપણા આંતરડાંમાં જ બને...
શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. જો તમે માનસિક સ્વસ્થ નહીં હોવ તો તેની નકારાત્મક અસર શરીર પર પડે છે, માટે...
યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના સંશોધકોના જણાવ્યા મુજબ હૃદયરોગના જોખમી પરિબળો ધરાવતા 40થી 75 વયજૂથના લોકોને સ્ટેટિન્સ ગ્રૂપની દવાઓ લેવી ફાયદાકારક છે.
પેટની સમસ્યાનું મુખ્ય કારણ ખાન-પાનની ખોટી આદતો છે. જેમ કે, લાંબો સમય સતત એક જગ્યાએ બેસી રહેવું, મેંદાનું વધારે પડતું સેવન, ગળ્યા ખાદ્ય પદાર્થોનું સેવન...
મારા ઘરને હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખો. તેમાં સકારાત્મક ઊર્જા હોય છે. જ્યારે અસ્તવ્યસ્ત અને ઘરને ગંદુ રાખવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેનાથી સ્ટ્રેસ...