ડિપ્રેશન પીડિત વ્યક્તિને શું કહેવું જોઇએ? અને શું નહીં?

ડિપ્રેશનમાંથી પસાર થતી વ્યક્તિની મુશ્કેલી ત્યારે એકદમ વધી જાય છે જ્યારે કોઇ સ્વજન દ્વારા તેને હિંમત આપવાને બદલે એવું કહેવામાં આવે છે કે આવું તો દરેક સાથે થતું હોય છે, આમાં ટેન્શન લેવા જેવું કે મૂંઝાવા જેવું છે શું... ખરેખર તો આવા શબ્દો સાંભળીને...

બે કલાકનું સંપૂર્ણ મૌન મગજનું રિવાયરિંગ કરે

સંસ્કૃત શ્લોક ‘મૌનમ્ સર્વાર્થ સાધનમ્’માં મૌનનું મહિમાગાન છે. હવે વિજ્ઞાન પણ મૌનનું રહસ્યોદ્ઘાટન કરતા કહે છે કે માત્ર બે કલાક શાંત ચિત્તે મૌન પાળી બેસી રહેવાથી મગજનું રિવાયરિંગ થાય છે અને નવાં કોષોની વૃદ્ધિને ઉત્તેજન મળે છે.

લંડનઃ ઈંગ્લેન્ડમાં આહારની અનિયમિતતાની તકલીફથી પીડાતા પુખ્ત વયના દર્દીઓને મેન્ટલ હેલ્થની સારવાર માટે ૨૦થી ૧૮૨ દિવસ સુધી રાહ જોવી પડતી હોવાનું નેશનલ હેલ્થ...

આજનો સૌથી મોટો પ્રશ્ન છે ઓબેસિટીનો, સ્થૂળપણાનો, જે અનેક પ્રકારના રોગોને જન્મ આપે છે. શું આજે આપણે ખાવામાં સાકર વધુપડતી વાપરીએ છીએ અને એ જ ઓબેસિટીનું મુખ્ય...

જો આવું હોય તો દોષ તમારા શરીરના બંધારણનો પણ હોય શકે છે. દરેક વ્યક્તિનું મૂળભૂત બંધારણ કુલ ત્રણ પ્રકારનાં બોડી-ટાઇપ્સ કે એના કોમ્બિનેશનનું બનેલું હોય છે....

લંડનઃ વિશ્વમાં સૌપ્રથમ વખત વર્ચ્યુઅલ રિઆલિટી ટેકનોલોજીના ઉપયોગથી આંતરડાના કેન્સરથી પીડાતા બ્રિટિશ પેશન્ટના ઓપરેશનનું આગામી ૧૪ એપ્રિલે બપોરે જીવંત પ્રસારણ...

લંડનઃ કસરત કરવાથી યાદશક્તિ જળવાઈ રહેવા સાથે મગજ ૧૦ વર્ષ જેટલું યુવાન કે તરોતાજા બની જતું હોવાનું અભ્યાસમાં જણાયું છે. અમેરિકી સંશોધકોના અભ્યાસ અનુસાર ૬૫...

કેટલીક બીમારીઓ સામાન્ય હોવા છતાં સાજા થવામાં વિલંબ થાય છે, કેમ કે ડોક્ટરો જે રીતે દવા લેવાનું સૂચન કરે છે તેના કરતાં ઉલ્ટું ક્યારેક લોકો દવા લેતાં જ નથી....

પાર્કિન્સન્સ એટલે કંપવાના દર્દીઓ વારંવાર સંતુલન ગુમાવીને પડતાં આખડતાં રહે છે એવું બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે. પાર્કિન્સન્સને કારણે ચોક્કસ પ્રકારના...

લંડન: પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નવા ‘બી ક્લીઅર ઓન કેન્સર’ અભિયાનના ભાગરુપે રીલિઝ કરાયેલી નવી ફિલ્મમાં મિસિસ જ્યોતિ હોવે સહિત કેન્સરમાંથી જીવતાં બચેલા બ્લેક...

દૂધને વેજિટેરિયન કહેવાય કે નહીં? જેટલા માથા એટલા વિચાર છે. કેટલાક કહે છે કે હા, દૂધ વેજિટેરિયન છે અને કેટલાક કહે છે કે ના. કેટલાક એવી દલીલ કરે છે કે હ્યુમન...

લંડનઃ અસ્થમાની સારવાર લઈ રહેલાં અડધોઅડધ બાળકો આ રોગ ધરાવતા ન હોવાનું એક સંશોધનમાં બહાર આવ્યું છે. આ તારણોના પરિણામે સંખ્યાબંધ બાળકોને આડેધડ અસ્થમાનું નિદાન...



to the free, weekly Gujarat Samachar email newsletter