- 12 Sep 2015

આ ફિલ્મ ૧૯૮૩માં રિલીઝ થયેલી જેકી શ્રોફ-મીનાક્ષી શેષાદ્રી અભિનિત ‘હીરો’ની અધિકૃત રીમેક છે. આ ફિલ્મના નિર્માતા પણ સુભાષ ઘાઈ જ છે, આ વખતે તેની સાથે સલમાનખાન...
ટીવી જગતની અક્ષરા અર્થાત જાણીતી અભિનેત્રી હિના ખાન કાશ્મીરની વતની છે, અને પહલગામમાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકો માટે ખૂબ દુઃખી છે. અભિનેત્રી પોતે મુસ્લિમ ધર્મી છે અને મુસ્લિમ હોવાને નાતે તેણે તમામ હિંદુ, ભારતીયોની આતંકવાદી હુમલા બદલ માફી માંગી...
સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે તો આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે.
આ ફિલ્મ ૧૯૮૩માં રિલીઝ થયેલી જેકી શ્રોફ-મીનાક્ષી શેષાદ્રી અભિનિત ‘હીરો’ની અધિકૃત રીમેક છે. આ ફિલ્મના નિર્માતા પણ સુભાષ ઘાઈ જ છે, આ વખતે તેની સાથે સલમાનખાન...
ભાજપના નેતા અને અભિનેતા શત્રુઘ્ન સિંહા અને તેમની પુત્રી સોનાક્ષી સિંહાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્ર સરકાર વિરોધી વલણ અપનાવ્યું છે.
સલમાનખાન અભિનિત ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’એ બોલિવૂડમાં ધૂમ મચાવી હતી. આ ફિલ્મની સફળતા માટે સલમાનને દાવેદાર ગણવામાં આવે છે પરંતુ તેની બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રાનો...
પરિણીતિ ચોપરા હવે અગાઉ કરતા શરીરે પાતળી દેખાય છે. બોલિવૂડમાં એવી ચર્ચા છે કે તેણે ૧૦ કિલો વજન ઉતારવા રૂ. ૧૦ લાખનો ખર્ચ કર્યો છે.
કપૂર ખાનદાનના ઋષિ કપૂરે ૪ સપ્ટેમ્બરે જીવનના ૬૩ વર્ષ પૂર્ણ કર્યા. તેમણે પોતાનો જન્મ દિન લંડનમાં પુત્ર રણબીર અને પત્ની નીતુ સાથે ઉજવ્યો હતો.
અનેક હિન્દી ફિલ્મોમાં લાંબા સમય સુધી યાદગાર સંગીત પિરસનાર લોકપ્રિય સંગીતકાર આદેશ શ્રીવાસ્તવ (૫૧)નું બ્લડકેન્સરને કારણે ૪૫ દિવસ સુધી ઝઝૂમ્યા પછી ૫ સપ્ટેમ્બરે...
ઉદય શેટ્ટી (નાના પાટેકર) અને મજનૂભાઈ (અનિલ કપૂર) હવે કાળા કામ છોડીને વેપાર-ધંધો કરી રહ્યા છે. ઉદય અને મજનૂના જીવનમાં હવે કોઈ રંગ રહ્યો નથી અને તેઓ પણ કંટાળો...
જી. પી. સિપ્પીની ખૂબ જ યાદગાર ફિલ્મ ‘શોલે’ની રિમેક રામગોપાલ વર્માની આગ તેની રજૂઆતના ઘણા વર્ષ પછી પણ નિર્માતા-દિગ્દર્શક રામગોપાલ વર્માને દઝાડી રહી છે. વર્માની...
ગારસન ફર્નાન્ડિસ (જેકી શ્રોફ) દસ વર્ષે જેલમાંથી છૂટીને ઘરે પરત આવે છે. પરંતુ તેના જૂના જખમ હજી પણ તાજા છે અને ત્યારે પરિવાર જે સ્થિતિમાં એ આજે પણ એ જ પરિસ્થિતિમાં...
વર્ષ ૧૯૯૩માં મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસના આરોપી અને અભિનેતા સંજય દત્તની ૩૦ દિવસની પેરોલ મંજૂર થઇ છે.