
નસીબ પર કોને ભરોસો નથી હોતો ! જી હા, વાત છે મુંબઇની ઝુંપડપટ્ટીમાં રહેતા ૮ વર્ષના સન્ની પવારની. સન્ની આજકાલ હોલીવુડની લાયન ફીલ્મથી ખ્યાતી મેળવી રહ્યો છે....
દિલ્હી હાઈકોર્ટે દિવંગત બિઝનેસમેન સંજય કપૂરની સંપત્તિ સાથે જોડાયેલા એક મહત્ત્વપૂર્ણ કેસમાં કરિશ્મા કપૂરના સંતાનોને મોટી વચગાળાની રાહત આપી છે. અદાલતે સંજય કપૂરની ત્રીજી પત્ની અને કરિશ્માના સંતાનોની સાવકી માતા પ્રિયા કપૂરને સંજય કપૂરની સંપત્તિઓની...
રશ્મિકા ફરી એક વખત ટોક્યોના વૈશ્વિક મંચ પર ફરી ચમકશે. રશ્મિકા 2024માં પહેલી વખત જાપાનના આ પ્રતિષ્ઠિત એવોર્ડના મંચ પર પહોંચી હતી. 2024માં ઇતિહાસ રચ્યા પછી, રશ્મિકા હવે પોતાનાં વ્યસ્ત વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય...

નસીબ પર કોને ભરોસો નથી હોતો ! જી હા, વાત છે મુંબઇની ઝુંપડપટ્ટીમાં રહેતા ૮ વર્ષના સન્ની પવારની. સન્ની આજકાલ હોલીવુડની લાયન ફીલ્મથી ખ્યાતી મેળવી રહ્યો છે....

વર્ષ ૧૯૯૮માં ચિંકારાના શિકાર મામલે બોલિવૂડ સુપરસ્ટર સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રેએ ૨૭મીએ જોધપુર કોર્ટમાં હાજર થઈને પોતાના નિવેદનો...

બોલિવૂડ અભિનેતા અને ફિલ્મનિર્માતા નીરજ વોરા ઓક્ટોબર મહિનાથી કોમામાં છે તથા એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. નીરજને દિલ્હીમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેથી એમ્સ...

રિશી કપૂર અને રણબીર કપૂર વચ્ચે એક પાતળી દિવાલ છે તે સૌ કોઇ જાણે છે. તાજેતરમાં રિશિએ પણ આ વાત કબૂલી છે. તેણે કહ્યું હતું કે, અમારી વચ્ચે મેં જ હંમેશાં એક...

વર્ષો જૂના આર્મ્સ કેસમાં જોધપુરની કોર્ટે બોલિવૂડના અભિનેતા સલમાન ખાનને ૧૮મી જાન્યુઆરીએ મુક્ત કરી દીધો છે. ૧૮મીએ સલમાન પોતાની બહેન અલવીરા સાથે કોર્ટ પહોંચ્યો...

અનિલ કપૂર પુત્રી સોનમ પાસે કડક શિસ્તપાલનો આગ્રહ રાખે છે. જ્યારે સોનમ બેફિકર છે. તાજેતરમાં પિતા પુત્રી એક એવોર્ડ ફંક્શનમાં હાજર રહ્યા હતા જ્યાં સોનમને પિતાએ...

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આઠમી જાન્યુઆરીએ ગોલ્ડન ગ્લોબ્સ ૨૦૧૭ એવોર્ડ્સ સમારંભમાં એક એવોર્ડ માટે પ્રેઝન્ટર બનશે. પ્રિયંકા ચોપરાએ આ અગાઉ વર્ષ ૨૦૧૬ના...

કેનેડામાં જન્મેલી ઇન્ડો કેનેડિયન એકટ્રેસ સની લિયોનીને બીબીસીની વર્ષ ૨૦૧૬ની ૧૦૦ વગદાર મહિલાઓની યાદીમાં સ્થાન મળ્યું છે. સતત ચોથા વર્ષે બહાર પાડેલી આ યાદીમાં...

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમકથા’ વિવાદોમાં સપડાઇ ગઇ છે. દિગ્દર્શકની જીભ કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઇનામ મથુરાના સંતોએ જાહેર કર્યું છે....

અભિનેત્રી મલ્લિકા શેરાવત પર પેરિસમાં તેના અપાર્ટમેન્ટ બહાર કેટલાક બુકાનીધારીઓએ હુમલો કરી તેના ચહેરા પર આંસુ ગેસનો મારો કર્યો હતો, પરંતુ મલ્લિકા આ અચાનક...