સૂર્યાનો ‘સુર્યાસ્ત’ઃ હવે શ્રેયસ ઐયર ટી20 કેપ્ટન, તિલક વર્મા વાઇસ કેપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરાઇ છે. મુંબઈ ખાતે ચીફ સિલેક્ટર અજિત અગરકરના વડપણ હેઠળ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મળેલી બેઠકમાં સુર્યકુમારના...

ફિફા વર્લ્ડ કપઃ 3 યજમાન, 39 દિવસ અને 48 ટીમ

ફૂટબોલ ચાહકોના મહાકુંભ ‘ફિફા’ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે 11 જૂનથી શરૂ થઇ રહેલી આ ટુર્નામેન્ટ 39 દિવસ ચાલશે. વિશ્વની સૌથી મોટી ટુર્નામેન્ટમાં કુલ 104 મેચ રમાશે, જ્યારે ફાઇનલ જંગ 19...

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર રાયન હેરિસે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત જાહેર કરી છે. હેરિસ હાલમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની સાથે એશિઝ પ્રવાસે છે. જોકે...

ભારતનો ટોચનો મિડલવેઈટ બોક્સર વિજેન્દર સિંહ હવે એમેચ્યોર મટીને પ્રોફેશનલ બોક્સર બન્યો છે. ઈંગ્લેન્ડની કવિન્સબરી કલબે તેને કરારબદ્ધ કર્યો છે. સોમવારે વિજેન્દર...

આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી દ્વારા સુરેશ રૈના, રવીન્દ્ર જાડેજા અને ડ્વેઇન બ્રાવો પર મુંબઈના એક બિલ્ડર પાસેથી લાંચ લેવાનો આરોપ થયો હતો. જોકે ભારતીય...

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ આગામી ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. બોર્ડની સિલેક્શન કમિટીએ સિનિયર ખેલાડીઓને આરામ આપીને...

કોમનવેલ્થ ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા ભારતીય વિમેન્સ બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ ટોપ સિડેડ નેધરલેન્ડની ઇફજે મસ્કેન્સ તથા સેલેના...

શ્રીલંકાએ ઓપનર કરુણારત્ને તથા કેપ્ટન એન્જેલો મેથ્યુઝની શાનદાર ઇનિંગ્સની મદદથી સોમવારે અહીં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના અંતિમ દિવસે પાકિસ્તાનને સાત...

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઝહિર અબ્બાસ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના પ્રમુખ બન્યા છે. અહીં યોજાયેલી ક્રિકેટજગતની સર્વોચ્ચ સંસ્થાની વાર્ષિક બેઠકમાં...

ભારત સામેની વન-ડે સિરીઝ ૨-૧થી કબ્જે કરનાર બાંગ્લાદેશની ટીમ આઇસીસી વન-ડે રેન્કિંગમાં એક સ્થાનના પ્રમોશન સાથે સાતમા ક્રમે પહોંચી છે. જ્યારે ભારતીય ટીમ સીરિઝ...

શું ટીમ ઇંડિયામાં જૂથવાદ પ્રવેશ્યો છે? ખેલાડીઓમાં તડાં પડ્યાં છે? ભારત બચૂકડા બાંગ્લાદેશના ક્રિકેટરો સામે વન-ડે સિરીઝ હાર્યું છે તેના મૂળમાં આ વાત રહેલી...

શું ટીમ ઇંડિયામાં જૂથવાદ પ્રવેશ્યો છે? ખેલાડીઓમાં તડાં પડ્યાં છે? ભારત બચૂકડા બાંગ્લાદેશના ક્રિકેટરો સામે વન-ડે સિરીઝ હાર્યું છે તેના મૂળમાં આ વાત રહેલી છે? ભારતીય ક્રિકેટમાં આજકાલ આ પ્રશ્નો ખૂબ ચર્ચામાં છે. ટીમ ઇંડિયા કેમ્પમાં ભારે અજંપો પ્રવર્તે...



to the free, weekly Gujarat Samachar email newsletter