
ઓસ્ટ્રેલિયાના સિડની ગ્રાઉન્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં યજમાન દેશે ભારતને ૫૧ રને પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ સર્વોચ્ચ...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરાઇ છે. મુંબઈ ખાતે ચીફ સિલેક્ટર અજિત અગરકરના વડપણ હેઠળ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મળેલી બેઠકમાં સુર્યકુમારના...
ફૂટબોલ ચાહકોના મહાકુંભ ‘ફિફા’ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે 11 જૂનથી શરૂ થઇ રહેલી આ ટુર્નામેન્ટ 39 દિવસ ચાલશે. વિશ્વની સૌથી મોટી ટુર્નામેન્ટમાં કુલ 104 મેચ રમાશે, જ્યારે ફાઇનલ જંગ 19...

ઓસ્ટ્રેલિયાના સિડની ગ્રાઉન્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં યજમાન દેશે ભારતને ૫૧ રને પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ સર્વોચ્ચ...

આમ તો ભારતીય ટીમ ૨૦૨૧ના પ્રારંભમાં એટલે કે જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડની સામે રમવાની છે, પરંતુ તેનો કાર્યક્રમ હજી જાહેર કરાયો નથી. એવું પણ કહેવાય છે કે ભારત...

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઇન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવાની સાથે બીજો એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. આઇસીસીની બેઠકમાં...

વર્ષ ૨૦૧૧માં ભારતીય ક્રિકેટ ટીમ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે ટીમનો હિસ્સો રહી ચૂકેલો ઝડપી બોલર મુનાફ પટેલ હવે લંકા પ્રીમિયર લિગમાં રમવાનો...

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે રમાનારી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ બાદ ભારત પરત ફરશે. બીજી તરફ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્...

પાકિસ્તાનના હાલના વડા પ્રધાન અને ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઇમરાન ખાન ડ્રગ્સના બંધાણી હતા અને કોકેન પણ લેતા હતા તેવો આક્ષેપ પાકિસ્તાનનાં જ પૂર્વ બોલર સરફરાઝ...

મુંબઇ ઇંડિયન્સે આજે દુબઇમાં રમાયેલી આઇપીએલ ટ્વેન્ટી૨૦ ફાઇનલ જીતવાની સાથે વિક્રમજનક પાંચમી વખત ટ્રોફી કબ્જે કરી છે. રોહિત શર્માના નેતૃત્વમાં મેદાનમાં ઉતરેલી...

આઇપીએલ-સિઝન ૧૩માં ભાગ લઇ રહેલી આઠેય ટીમના સબળા-નબળા પાસા...

ભારતીય સુકાની વિરાટ કોહલીએ આઇસીસી વન-ડે બેટ્સમેનોની યાદીમાં પોતાનું મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. ઇંગ્લેન્ડના જોન બેરિસ્ટોને તાજેતરમાં રમાયેલી ૫૦ ઓવરની...

નિવૃત્તિ જાહેર કર્યા પછી ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમનની ઈચ્છા જાહેર કરી ચૂકેલ યુવરાજસિંઘે ગયા શનિવારે એટલે કે ૧૯મી સપ્ટેમ્બરે આજથી ૧૩ વર્ષ પહેલા...