- 21 Dec 2016
ભારતની જૂનિયર હોકી ટીમે રવિવારે ૧૫ વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. ભારતે રવિવારે મેજર ધ્યાનચંદ મેદાનમાં રમાયેલા જૂનિયર હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ભૂતપૂર્વ પ્રમુખ શહરયાર ખાનનું શનિવારે નિધન થયું હતું. 89 વર્ષના શહરયાર ક્રિકેટ પ્રશાસકની સાથે રાજકારણી પણ રહ્યા હતા. 2000ના દશકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો પુનઃજીવિત કરવામાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ...
ડિસેમ્બર 2022માં થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં માંડમાંડ બચેલા ક્રિકેટર રિષભ પંતની 14 માસ પછી ગ્રાઉન્ડ ઉપર વાપસી થઈ છે.
ભારતની જૂનિયર હોકી ટીમે રવિવારે ૧૫ વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. ભારતે રવિવારે મેજર ધ્યાનચંદ મેદાનમાં રમાયેલા જૂનિયર હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને...
મુંબઈ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ભારત સામે એક ઇનિંગ્સ અને ૩૬ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ ક્રિકેટના ૧૩૯ વર્ષના ઇતિહાસમાં કોઈ ટીમ પ્રથમ બેટિંગ કરીને...
ભારતીય ટેસ્ટ ટીમે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને એક ઇનિંગ અને ૩૬ રને હરાવીને પાંચ મેચની સિરીઝ ૩-૦થી કબ્જે કરી છે. ભારતીય બેટિંગ...
ટીમ ઇંડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ બેટ્સમેન તરીકેની કારકિર્દીના સુવર્ણ યુગને આગળ ધપાવતા ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં વિક્રમજનક ૨૩૫ રન ફટકાર્યા હતા. આ સાથે તેણે એક જ વર્ષમાં ત્રણ બેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવનારા ભારતના પ્રથમ બેટ્સમેન...
ભારતે મોહાલી ટેસ્ટમાં મહેમાન ઈંગ્લેન્ડને આઠ વિકેટે હરાવીને ભવ્ય વિજય સાથે ૨-૦થી સરસાઇ મેળવી છે. ભારતના આ વિજયમાં ગુજરાતી ખેલાડીઓનું ઉલ્લેખનીય પ્રદાન રહ્યું...
ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની હાલત ખરાબ હતી. માથે પરાજયનો ખતરો મંડરાઇ રહ્યો હતો. હારથી બચવાની શક્યતા બહુ ઓછી હતી. પરંતુ ભારત સામેની આ ટેસ્ટ શ્રેણીમાં...
ટીમ ઇંડિયાએ બીજી ટેસ્ટ મેચના પાંચમા તથા અંતિમ દિવસે પ્રવાસી ઇંગ્લેન્ડને ૨૪૬ રનના મોટા માર્જિનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઇ હાંસલ કરી છે....
વિક્રમ સંવતના આરંભ સાથે જ ભારતની ધરતી પર યજમાન ટીમ ઇંડિયા અને મહેમાન ઈંગ્લેન્ડની ટીમ ટક્કરનો તખતો તૈયાર થઇ ગયો છે. બાંગ્લાદેશમાં કારમો પરાજય સહન કરીને...
ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમ જાહેર થઇ છે. ટેસ્ટ ટીમમાં પ્રથમ વખત હાર્દિક પંડ્યાને સ્થાન મળ્યું છે. આ સાથે જ...
ઇંગ્લેન્ડે ભારત સામે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં ૧૬ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં તાજેતરમાં બાંગ્લાદેશ...