બીસીસીઆઇના એવોર્ડ સમારંભમાં ભારતીય ક્રિકેટ ટીમના તારલાઓનું સન્માન

વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ - બીસીસીઆઈના વાર્ષિક એવોર્ડ સમારંભમાં છેલ્લા ત્રણ વર્ષમાં જુદી-જુદી પાંચ આઇસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમોનું સન્માન કરાયું હતું. તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની...

હું પણ આખરે તો માનવી છું, મારાથી પણ ભૂલ થઈ જ શકેઃ ગૌતમ ગંભીર

ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના તેના સંબંધો પરના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ સાથેની ખાસ વાતચીતમાં ગંભીરે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં તેની કેટલીક પ્રતિક્રિયાઓ કદાચ વધુ...

સાઉથ આફ્રિકા સામે રમાનાર ત્રણ ટેસ્ટની શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની સોમવારે જાહેરાત કરાઇ છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ વિરાટ કોહલીની...

ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જૂના રેકોર્ડ તોડીને નવા વિક્રમોની વણઝાર રચી છે. શ્રીલંકા સામે રમાતી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે કોહલીએ ૨૪૩ રનની ઇનિંગ્સ...

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ટેસ્ટ ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવા માટે વર્લ્ડ ચેમ્પિયનશિપનો પ્લાન બનાવ્યો છે. જોકે, આમાં એવું પણ બની શકે છે કે ભારત...

આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ડિસેમ્બરના અંતમાં પંખુડી શર્મા સાથે પ્રણય સૂત્રમાં બંધાવાનો છે. આ શાનદાર લગ્ન સમારંભ...

ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ મેચમાં કોઈ ટીમ ફક્ત બે રનમાં આઉટ થઈ ગઈ હોય તેવી ઘટના ક્યારેય બની નથી, પરંતુ ૨૪ નવેમ્બરે નાગાલેન્ડ અને કેરળની અંડર-૧૯ મહિલા ક્રિકેટ...

કેપ્ટન વિરાટ કોહલીની (૨૧૩) પાંચમી બેવડી સદી અને રોહિત શર્માએ (અણનમ ૧૦૨) ચાર વર્ષ બાદ નોંધાવેલી સદીની મદદથી ભારતે શ્રીલંકા સામે સ્થિતિ અત્યંત મજબૂત કરી...

રાજકોટના જયેશભાઈ અને હિનાબહેન ઠક્કરનું એકમાત્ર સંતાન જીગર જન્મ સાથે સેરેબ્રલ પાલ્સી નામની શારીરિક-માનસિક દિવ્યાંગતાની ઉણપ લઈને આવ્યો હતો. પરંતુ તેણે લોખંડી...

ભારતીય ટીમે નાગપુર ટેસ્ટમાં શ્રીલંકાને એક ઇનિંગ્સ અને ૨૩૯ રનથી કારમો પરાજય આપીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમે ટેસ્ટ ઇતિહાસમાં...

સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટે ઓસ્ટ્રેલિયાને એશિઝ ક્રિકેટ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ૧૦ વિકેટે ધમાકેદાર વિજય અપાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ...

શ્રીલંકા સામેની વન-ડે સિરિઝમાં કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્વ સંભાળશે. આ સાથે જ રોહિત ભારતીય...



to the free, weekly Gujarat Samachar email newsletter