આંતરિક જીવનનું મહત્ત્વ ઉમર સાથે વધતું જાય છે

જેમ જેમ આપણે પરિપકવ બનતા જઈએ, ઉંમર અને અનુભવો વધતા જાય તેમ તેમ આપણા માટે બાહ્ય જીવન કરતાં આંતરિક જીવનનું મહત્ત્વ વધવા લાગે છે. બાળપણમાં આપણને આંતરદૃષ્ટિ કરવાની સૂઝ હોતી નથી. આપણા માટે બહાર બની રહેલી ઘટનાઓ જ સર્વસ્વ હોય છે. આપણે વિચાર કરી શકતા...

જયારે કારકિર્દી પૂરી થાય ત્યારે શું બચે છે?

મોટાભાગના લોકો આખી જિંદગી કારકિર્દી - કરીઅર માટે દોડ્યા કરે છે. ભલે તે નોકરી હોય કે ધંધો હોય. સારી આવક થતી હોય. આર્થિક સ્થિતિ સારી હોય. મોભાદાર સ્થાન સમાજમાં મળી રહે અને પોતાની તથા પરિવારની જરૂરિયાત જ નહિ, પરંતુ બધી ઈચ્છાઓ પણ પૂરી થઇ શકે એટલા...

‘તમે મારા માટે કર્યું જ શું છે?’ આ પ્રશ્ન કેટલાય મા-બાપ, સરકાર અને મિત્રોએ સાંભળ્યો હશે અને ત્યારે જવાબ શું દેવો તેનો નિર્ણય નહિ કરી શક્યા હોય. આ પ્રશ્ન બે પરિસ્થિતિમાં ઉભો થાય છે. એક તો જયારે વ્યક્તિ ખરેખર જ કંઈક મેળવવાને હકદાર હોય, પરંતુ તે...

તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં એવું તારણ નીકળ્યું છે કે આપણે વાસ્તવિક ચહેરા કરતા વધારે કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ચહેરાને સાચા માની લઈએ છીએ. આ અભ્યાસમાં કેટલાક વાસ્તવિક વ્યક્તિના ચહેરાના...

સન્માન મળવું ખુશીની વાત છે. જે વ્યક્તિ કે સંસ્થા સારું કામ કરે, પરોપકાર કરે, કોઈ ક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરે ત્યારે તેને સમ્માનિત કરવામાં આવે છે. આ સન્માન સમાજ કે સરકાર દ્વારા હોઈ શકે. સરકારી સન્માન કે એવોર્ડ થોડા મુશ્કેલીથી મળતા હોય છે પરંતુ...

શું આજે તમારા કોમ્પ્યુટરમાં ૧૯૯૫માં બનેલ વિન્ડોઝ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? શું તમારો મોબાઈલ આજે એન્ટેનાવાળો જૂનો ડબ્બો છે? નથી ને? આપણા ફોન અને કોમ્પ્યુટર, ટીવી અને બીજા ઉપકરણો કેટલા આધુનિક થઇ ગયા છે? દર વર્ષે નવા વર્ઝન આવે છે અને તેને સમયે સમયે...

ક્યારેક આપણે પોતાના અસ્તિત્વ અને ક્ષમતાને લઈને એટલા અભિમાનમાં આવી જઈએ છીએ કે વાસ્તવિકતા જોઈ શકતા નથી. સૃષ્ટિમાં દરેક જીવ પોતપોતાની એક મર્યાદાને વશ થઈને...

'ના પૂછો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું...' સાંભળી છે આવી સ્વછંદિતાની વાત કોના મોઢેથી? પોતાના મનમાં આવે તેવું કરવાના અલ્લડવેળાને આજના જમાનાના કિશોરો પોતાની સ્વતંત્રતા કહે પણ ગઈ પેઢીના લોકો માટે તો આવી આઝાદી...

આ વર્ષનો આ અંતિમ લેખ. આખું વર્ષ વીત્યું અને આપણે શબ્દોના સથવારે એકબીજા સાથે વાતચીત કરતા રહ્યા. સમયે સમયે આવેલા વિચારોની અભિવ્યક્તિ થતી રહી અને તેની સાથે કેટલાય વાચકોના મનમાં પણ નવા વિચારોના બીજ રોપાયા હશે અથવા તો તેઓની માન્યતા અને ધારણા સાથે...

ક્યારેય તમારી સાથે એવું થયું છે કે તમે કોઈ મુસાફરી માટે ટિકિટ બુક કરાવો, હોટેલ બુક કરાવો, બીજી બધી તૈયારી કરી લો અને પછી જવાનું કેન્સલ થાય? થોડા દિવસ પછી ફરીથી નક્કી થાય કે મુસાફરી હવે કરી શકાશે એટલે ફરીથી ઉત્સાહપૂર્વક પુરી પ્રક્રિયાનું પુનરાવર્તન...

વાસ્તવિકતા અને ભ્રમમાં કેટલો તફાવત છે તે પણ વાસ્તવિકતા અને ભ્રમ જેવું જ છે. આપણે જેને વાસ્તવિકતા માનીએ છીએ તે આપનો ભ્રમ હોઈ શકે અને જેને અપને ભ્રમ સમજીને અવગણી દેતા હોઈએ છીએ તે જ સત્ય હોઈ શકે. સૃષ્ટિ અને જીવનમાં શું સત્ય છે અને શું મિથ્યા છે...

સામાન્ય રીતે ગુજરાતીઓ શેરમાર્કેટમાં સક્રિય રસ ધરાવતા હોય છે અને તેના ચડાવ ઉતાર અંગે ચર્ચા કરતા રહેતા હોય છે. સમયે સમયે શેરમાર્કેટમાં તેજી અને મંદી તો આવ્યા કરે છે પરંતુ પરિપક્વતા ધરાવતો નિવેશક તેનાથી ઉત્તેજીત થતો નથી જયારે ટૂંક સમય માટે નિવેશ...