
સન 1857ના ‘વિપ્લવ’ની વાત હોય કે 1942ની ‘હિન્દ છોડો’ ચળવળ, ગુજરાત અગ્રેસર રહ્યું છે અને તેનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સ્વાતંત્ર્ય જંગમાં ભલે જોમ...
પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો...
હા. સૌને તેનો અંદાજ છે. અગાઉ 1962ના ચીની આક્રમણ સમયે, અને પાકિસ્તાને કરેલાં તમામ આક્રમણોના સમયે સરહદો સળગી ઉઠી હતી. છેક ભીતર સુધી આકાશી આક્રમણ દ્વારા બોમ્બ ફેંકાયા હતા. ગુજરાતને નિસબત છે ત્યાં સુધી, દ્વારિકા, જામનગર અને કચ્છમાં આમ બન્યું હતું....
સન 1857ના ‘વિપ્લવ’ની વાત હોય કે 1942ની ‘હિન્દ છોડો’ ચળવળ, ગુજરાત અગ્રેસર રહ્યું છે અને તેનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સ્વાતંત્ર્ય જંગમાં ભલે જોમ...
બાંગલાદેશના પ્રાઈમ મિનિસ્ટર શેખ હસીનાને 5 ઓગસ્ટે આંતરિક બળવા થકી પદભ્રષ્ટ કરી દેવાયાં અને કેટલાક માને છે કે અમેરિકા દ્વારા આ કાવતરું ઘડાયું હોઈ શકે. સમયાંતરે...
અંદાજે સો ફિલ્મોમાં અભિનયનાં અજવાળાં પાથરનાર કુલદીપ કૌરનો જન્મ પંજાબના અટારીમાં એક શીખ પરિવારમાં વર્ષ ૧૯૨૭માં થયેલો. માત્ર ચૌદ વર્ષની ઉંમરે મહારાજા રણજીતસિંહની...
શિવનો અર્થ છે કલ્યાણ. તમામનું કલ્યાણ થાય એવો ભાવ આત્મસાત કરવો. તમામનું મંગલ થાય તેવી કામના કરે તો જીવ શિવમય બની જાય. પોતાના આત્મામાં એવા શિવત્વને પ્રગટ...
બે દાયકા થયા, આ ભૂમિ પર ફરી એકવાર આવવાનું થયું. બ્રિટનમાં આવેલું સ્ટ્રેટફોર્ડ અપોન એવોન ગામ, જે વિશ્વપ્રસિદ્ધ સાહિત્યકાર વિલિયમ શેક્સપીયરના ગામ તરીકે ઓળખાય...
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ગુજરાતી પરિવારના કેયલ કોઠારી (જન્મ 26 જાન્યુઆરી, 1998)એ ટીમ ગ્રેટબ્રિટનના વિશિષ્ટ સભ્ય તરીકે કાઠું કાઢ્યું છે. કેયલે માત્ર 3 વર્ષની...
આ સપ્તાહે હું વધુ એક જન્મદિવસની ઊજવણી કરીશ. મિત્રો, આ વાત સાચી જ છે. કેક પર વધુ એક મીણબત્તી લાગી જશે. કેક પર અસંખ્ય મીણબત્તી જોઈને તમે કહી શકો કે આ તો...
બાંગ્લાદેશમાં જે બન્યું તેને કેટલાક હરખપદુડા ‘વિદ્યાર્થીઓની ક્રાંતિ’ અને જનઆંદોલન કહી રહ્યા છે. ખરેખર તો એવું કંઈ જ નથી. માત્ર અરાજકતા તરફ દેશને ધકેલીને...
આ સપ્તાહે બાલાશંકર કંથારિયા ‘કલાન્ત’આ કવિ, ગઝલકાર અને અનુવાદકનો જન્મ નડિયાદમાં. અરબી, ફારસી, વ્રજ ભાષા ને પિંગળના જાણકાર. કલાન્તને નામે ને વધુ તો મસ્તકવિ...
ગુજરાતી ભાષાની પહેલી નવલકથા રાય કરણઘેલોના લેખક નંદશંકર મહેતાની પૌત્રી, વડોદરા રાજ્યના દીવાન મનુભાઈ મહેતાની દીકરી અને ગુજરાતના પહેલા મુખ્ય મંત્રી જીવરાજ...