
મકરન્દ દવેના કવિપિંડમાં જુદાં જુદાં અનેક બ્રહ્માંડો સમાયાં છે. નાનપણમાં સાંભળેલાં ભજનો, લોકગીતો, મેઘાણીની વાણીની અસર, બાઉલગીતો, ટાગોર, ઉર્દૂ સાહિત્યની...
ગુજરાતી નવું વર્ષ, વિક્રમ સંવત 2082, આવી ગયું! આપને નૂતન વર્ષાભિનંદન! સાલ મુબારક! જ્યોતિષીઓએ તો તેમના ગ્રહો ગણીને બધું કહી દીધું, પણ હવે મને મારી ‘વક્રી’ ટિપ્પણી કર્યા વગર પેટમાં ટાઢક નહીં વળે. અને સાંભળો, જ્યાં સુધી તમે એ નહીં જાણો, ત્યાં સુધી...
બે દાયકાઓ સુધી પાકિસ્તાની મૂળના પુરુષોએ નિર્બળ શ્વેત છોકરીઓનું યૌનશોષણ કર્યું, બળાત્કારો કર્યા અને શારીરિક દુરુપયોગ કર્યો, ત્યારે કોમ્યુનિટી મૌન રહી આ બધું નિહાળતી હતી. લેબર રાજકારણીઓ, લેબર મેયર્સ, પોલીસ તેમજ આપણી સ્થાનિક સંસ્થાઓ અને સેવામાં...

મકરન્દ દવેના કવિપિંડમાં જુદાં જુદાં અનેક બ્રહ્માંડો સમાયાં છે. નાનપણમાં સાંભળેલાં ભજનો, લોકગીતો, મેઘાણીની વાણીની અસર, બાઉલગીતો, ટાગોર, ઉર્દૂ સાહિત્યની...

જ્યારે નવા વર્ષનો આરંભ થાય તેવા સમયે સમગ્ર સમાજમાં થોડા થંભી જઈને ભૂતકાળ પર ચિંતન કરવાની અને નવા વર્ષમાં ભવિષ્ય માટે આયોજનો કરવાની સાર્વત્રિક પરંપરા ચાલતી...

આપણે આઝાદી મેળવ્યા બાદ પહેલાં પાકિસ્તાન અને પછીથી ચીન આ બે દેશોને ભારતના શત્રુ તરીકે આપણે બધા જ ઓળખીએ છીએ, પરંતુ આ ઉપરાંત મારા મતે એક દેશ અદૃશ્ય રીતે ભારત...

જન્મઃ તા. 27-1-1914. અભ્યાસ પાંચ ધોરણ. નિવૃત્ત આચાર્ય. લોકસાહિત્યના આરાધક. દિલ્હીનો લોકસંગીત એવોર્ડ એમનો પ્રાપ્ત થયો.

એક સપ્તાહ કરતાં પણ ઓછાં સમયમાં વિશ્વ કેટલું બદલાઈ જાય છે. સ્વાભાવિક રીતે જ હું સીરિયામાં પ્રેસિડેન્ટ બશર અલ-અસાદની સરમુખ્યારશાહીના પતનનો ઉલ્લેખ કરું છું. ઘટનાક્રમ...

ભારતની પહેલી મેડિકલ ગ્રેજ્યુએટ, પહેલી હાઉસ સર્જન, મદ્રાસ વિધાન પરિષદની પહેલી મહિલા ઉપાધ્યક્ષ અને ભારતની પહેલી વિધાન સભ્ય... કેટલીયે પહેલ કરનાર મહિલા તરીકે...

વૈદિક સમયથી ભારતીય સંસ્કૃતિની ત્રણ વિશેષતાઓ રહી છે. આ સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિ સુવિકસિત સભ્યતા છે, આ સંસ્કૃતિ વૈજ્ઞાનિક અભિગમ ધરાવે...

અનેક મહાનુભાવોએ માનવજાતના ઉત્થાનનું કાર્ય કરવા સાથે ઈતિહાસમાં સ્થાન હાંસલ કર્યું છે પરંતુ, ઘણા ઓછાં લોકો શાશ્વત વિરાસત છોડી ગયા છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી...

વિશ્વમાં એવી અનેક વ્યક્તિઓ છે, જે તર્કપ્રધાન હોય, કર્મપ્રધાન હોય છે. જે જે કર્મનું પૂજન કરે અને સ્વાનુભવને જ સત્ય માને, પરંતુ તેઓના જીવનમાં જ્યારે અણધારેલી,...

પ્રિયકાન્ત મણિયારનો જન્મ વીરમગામમાં. જ્યારે વસવાટ અમદાવાદમાં. એક જમાનો એવો હતો કે જ્યારે કાવ્યસંગ્રહનાં નામ ‘ગંગોત્રી’, ‘વસુધા’, ‘આરાધના’, ‘અર્ધ્ય’, ‘ઈન્દ્રધનુષ’...