
ભગવદ્દ ગીતામાં પ્રયોજાયેલો શબ્દ ‘ચિતિ’ છેક વીસમી સદીમાં સાર્વજનિક જીવનમાં કઈ રીતે, અને શા માટે આવ્યો તેનો અંદાજ આજે તો સવિશેષ જરૂરી છે, કેમ કે કુરુક્ષેત્રની...
જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

ભગવદ્દ ગીતામાં પ્રયોજાયેલો શબ્દ ‘ચિતિ’ છેક વીસમી સદીમાં સાર્વજનિક જીવનમાં કઈ રીતે, અને શા માટે આવ્યો તેનો અંદાજ આજે તો સવિશેષ જરૂરી છે, કેમ કે કુરુક્ષેત્રની...

માઉન્ટ એવરેસ્ટનું આરોહણ કરનાર પહેલી મહિલા બચેન્દ્રી પાલ છે એ સહુ કોઈ જાણે છે, પરંતુ બબ્બે વાર એવરેસ્ટનું આરોહણ કોણે કરેલું એ જાણો છો ?એનું નામ સંતોષ યાદવ......

ઓપિનીઅન રિસર્ચ અને નેપીઅન દ્વારા 22થી 24 જાન્યુઆરીની વચ્ચે 2000થી વધુ બ્રિટિશરોનો ગણનાપાત્ર સરવે હાથ ધરાયો હતો. કેટલાકને તેના પરિણામો કદાચ આશ્ચર્યજનક લાગશે...

ત્રણ અંતરિક્ષ અભિયાનનો અનુભવ કરનારી એ પ્રથમ મહિલા છે, અંતરિક્ષયાનની પ્રથમ ભારતીય મહિલા પાયલટ પણ એ જ છે, અંતરિક્ષની પ્રથમ મેરેથોન દોડવીર એ જ છે, અંતરિક્ષમાં...

રિષભ મહેતા (જન્મઃ તા. 16-12-1949) જન્મસ્થળઃ વેડછા (નવસારી). કાવ્યસંગ્રહોઃ ‘આશકા’, ‘સંભવામિ ગઝલે ગઝલે’, ‘તિરાડ’.કોલેજમાં આચાર્ય.

મકરસંક્રાંતિથી મહાશિવરાત્રી, બૃહસ્પતિ ગ્રહ જ્યારે મીન રાશિમાં પ્રવેશે ત્યારે હિન્દુ વિજ્ઞાન નદી કિનારે ‘મોક્ષ’નો અદ્દભુત અવસર પૂરો પડે છે, અને તેને નામ...

આવતા સપ્તાહે 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ એક પછી એક 3 ગોળી છોડીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી...

જેને ‘સદીની છેતરપીંડી’ તરીકે વર્ણવી શકાય તેવી ઘટનામાં લેબર પાર્ટીના સાંસદોએ પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સના ઘૃણાસ્પદ કૌભાંડમાં કોઈ વૈધાનિક પબ્લિક ઈન્ક્વાયરીને...
વિશ્વભરમાં વસતાં ભારતીયો 26 જાન્યુઆરીના રોજ દેશના 76મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરશે. આ પૂર્વે આવો આપણે જાણીએ દેશની રાજધાની દિલ્હીમાં કેવી રીતે ભારતનો પહેલો ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો હતો. પ્રથમ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની રસપ્રદ ઝાંખી...

દિવસો મહાકુંભના છે. દેશ-પરદેશના તમામ રસ્તા પ્રયાગરાજ તરફ દોરાઈ રહ્યા છે. ભાગીરથી ગંગાનો કિનારો અને સાધુ-સંતો અવ્યક્ત રીતે સૌને બોલાવી રહ્યા છે. રાજકીય...