
શ્રાવણ મહિનો આવે એટલે.. તહેવારો ભરપૂર આવે, વાતાવરણ ભક્તિમય અને મનમોહક બની જાય છે. ભક્તિનું ભાથું લઈને આવે છે શ્રાવણ મહિનો - રક્ષાબંધન, જન્માષ્ટમી સાતમ-આઠમનો...
નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...
કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...
શ્રાવણ મહિનો આવે એટલે.. તહેવારો ભરપૂર આવે, વાતાવરણ ભક્તિમય અને મનમોહક બની જાય છે. ભક્તિનું ભાથું લઈને આવે છે શ્રાવણ મહિનો - રક્ષાબંધન, જન્માષ્ટમી સાતમ-આઠમનો...
યોગ્ય રીતે જ કહેવાયું છે કે ગુજરાતી ભાષાને પ્રારંભમાં જ હેમચંદ્રાચાર્ય અને નરસિંહના આશીર્વાદ મળ્યા છે અને ફળ્યા છે. ગુજરાતી કવિતાનું પ્રભાત નરસિંહના ‘પદે...
હિન્દુ ધર્મની વાત હંમેશાં વેદ-ઉપનિષદથી શરૂ કરવામાં આવે છે, પણ વેદમાં જે દેવોના નામ છે તેમાંથી એક પણ દેવની પૂજા આજે થતી નથી અને આજે જે દેવોની પૂજા કરવામાં...
રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ યાદ છે? વર્ષ ૧૯૮૨માં પ્રદર્શિત થયેલી ગાંધી ફિલ્મને આઠ ઓસ્કાર એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવેલી. તેમાં શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઈનર...
કેર સ્ટાર્મરની સરકાર આશરે 50 દિવસથી સત્તા પર છે. મેં અગાઉ લખ્યું હતું કે અસત્યો અને જૂઠાં વચનોનાં બેન્ડવેગનમાંથી થોડાં જ વર્ષોમાં પૈડાં બહાર નીકળી જાય...
આ સપ્તાહે જગદીશ જોષીમુંબઈમાં જન્મેલા આ કવિ જીવવાની ઉંમરે અવસાન પામ્યા. પ્રણયનો વિષાદ એમની કવિતાનું કેન્દ્ર છે. ‘આકાશ’, ‘વમળનાં વન’ અને ‘મોન્ટા કોલાજ’ એમના...
ભારતીય સંસ્કૃતિના ધર્મશાસ્ત્રકારો સૂતરના તાંતણામાં પણ રહસ્ય ગૂંથી દે છે. ‘સ્વસ્તિક’ કલ્યાણનું પ્રતીક છે, ‘શ્રી’ શોભા-સૌંદર્યવર્ધક છે, બ્રહ્મનું પ્રતીક...
ઉત્તર પ્રદેશ સરકારે કાકોરીના 101 વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ એક ઐતિહાસિક નિર્ણય છે, કેટલાંક વર્ષોથી ભુલાયેલા ઈતિહાસને વંદન-અભિનંદન સાથે યાદ...
સન 1857ના ‘વિપ્લવ’ની વાત હોય કે 1942ની ‘હિન્દ છોડો’ ચળવળ, ગુજરાત અગ્રેસર રહ્યું છે અને તેનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સ્વાતંત્ર્ય જંગમાં ભલે જોમ...
બાંગલાદેશના પ્રાઈમ મિનિસ્ટર શેખ હસીનાને 5 ઓગસ્ટે આંતરિક બળવા થકી પદભ્રષ્ટ કરી દેવાયાં અને કેટલાક માને છે કે અમેરિકા દ્વારા આ કાવતરું ઘડાયું હોઈ શકે. સમયાંતરે...